1. Home
  2. Tag "recommendation"

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્રમાં કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ વધારવા એગ્રિસ્ટેકનો ઉપયોગ કરવાની ભલામણ કરી

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 7 એલકેએમમાં સહકારી ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ પ્રગતિ મારફતે પરિવર્તન લાવવા માટે “સહકાર સે સમૃદ્ધિ”ને પ્રોત્સાહન આપવા, સહકારી મંડળીઓમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધારવાની યોજનાઓ અને સહકાર મંત્રાલયની વિવિધ પહેલો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ભારતીય સહકારી ક્ષેત્રને […]

કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક, વર્તમાન લોકસભા ભંગ કરવાની ભલામણની શક્યતા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકની અધ્યક્ષતા કરશે. કહેવામાં આવ્યું છે કે આ બેઠક સવારે શરૂ થશે. લોકસભા ચૂંટણી-2024ના પરિણામોની જાહેરાત બાદ યોજાનારી આ બેઠક પર સૌની નજર છે. આ બેઠક 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી […]

ટ્રાઇએ ડિજિટલ કમ્યુનિકેશન સેક્ટરને લઈને ભલામણો જાહેર કરી

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે “ડિજિટલ કમ્યુનિકેશન સેક્ટરમાં રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા ઇનોવેટિવ ટેકનોલોજી, સેવાઓ, યુઝ કેસ અને બિઝનેસ મોડલ્સને પ્રોત્સાહિત કરવા” પર તેની ભલામણો જાહેર કરી હતી. 5G/6G, મશીન ટુ મશીન કોમ્યુનિકેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને અન્યમાં નવી ટેકનોલોજીકલ વિકાસને ધ્યાનમાં રાખીને, લાઇવ નેટવર્કમાં નવી ટેકનોલોજી, સેવાઓ, […]

સરખેજ-ગાંધીનગર હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા વૈશ્વિક ટેકનોલોજી રબર સ્ટ્રીપ લગાવવા ભલામણ

અમદાવાદઃ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે. મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું […]

NRI/OCI અને ભારતીયો વચ્ચેના લગ્નોનું ભારતમાં ફરજિયાત રજિસ્ટ્રેશન થવું જોઈએ, કાયદા પંચની ભલામણ

નવી દિલ્હીઃ ભારતના 22મા કાયદા પંચે  ભારત સરકારને “બિન-નિવાસી ભારતીયો અને ભારતના વિદેશી નાગરિકો સાથે સંબંધિત વૈવાહિક મુદ્દાઓ પરનો કાયદો” શીર્ષક સાથેનો અહેવાલ નંબર 287 સુપરત કર્યો છે. ભારતના કાયદા પંચને તપાસ માટે વિદેશ મંત્રાલય તરફથી બિન-નિવાસી ભારતીયોના લગ્ન નોંધણી બિલ, 2019 (એનઆરઆઈ બિલ, 2019) પર સંદર્ભ મળ્યો હતો, જે કાયદા અને ન્યાય મંત્રાલયના કાનૂની બાબતોના વિભાગ દ્વારા પ્રાપ્ત […]

2027 સુધીમાં ડિઝલ ફોર-વ્હીલર અંગે પેનલની ભલામણ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ વાહન માલિકોને પેટ્રોલિયમ મંત્રાલયે મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે, પેનલની ભલામણોને લાગુ કરશે નહીં. મંત્રાલયે સોશિયલ મીડિયા ટ્વિટર દ્વારા કહ્યું કે કેન્દ્રએ હજુ સુધી તેની એનર્જી ટ્રાન્ઝિશન પેનલનો રિપોર્ટ સ્વીકાર્યો નથી. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સ્વચ્છ ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના તમામ મોટા શહેરોમાં 2027 સુધીમાં […]

લદ્દાખમાં દૂરના વિસ્તારોમાં ટેલિકોમ કવરેજ-બેકહોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે ભલામણ

નવી દિલ્હીઃ દેશના સરહદી લદ્દાખમાં અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક કવરેજની સ્થિતિ હોવાની ફરિયાદો ઉઠી છે. TRAI એ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં મોબાઇલ નેટવર્ક કવરેજની વર્તમાન સ્થિતિ અને બેકહૉલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેઆઉટ ડેટા ઓપરેશનલ TSPs પાસેથી તેમજ ચાલુ USOF પ્રાયોજિત ટેલિકોમ પ્રોજેક્ટ્સ અને વીજળી વિતરણ કંપનીઓ (DISCOMs) પાસેથી ઑપ્ટિકલ ગ્રાઉન્ડ વાયર (OPGW) ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાની માંગ કરી છે. પ્રાપ્ત […]

ઝારખંડઃ હેમંત સોરેનની મુશ્કેલી વધી, સદસ્યતા રદ કરવાની ચૂંટણી પંચની ભલામણ

નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. કમિશને આ ભલામણ સોરેન વતી તેમના નામે ખાણ કરાવવાના મામલે કરી છે. ભાજપનો આરોપ છે કે હેમંત સોરેને પોતાને પથ્થરની ખાણની લીઝ ફાળવી હતી. તેમણે તેને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. હેમંત પાસે રાજ્ય કેબિનેટમાં ખાણ-ફોરેસ્ટ મંત્રીનો […]

જમ્મુ-કાશ્મીરઃ સીમાંકન પંચની વિધાનસભાની 7 બેઠકો વધારવાની ભલામણ, પંડિતો માટે 2 બેઠકો નોમિનેટ કરાશે

નવી દિલ્હીઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની જાહેરાત કરવામાં આવી હતી. સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીર માટે પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો છે. જેથી હવે આગામી દિવસોમાં  કેન્દ્રશાસિત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને નવી સરકાર મળશે. આ અહેવાલ અનુસાર વિધાનસભાની 7 બેઠકો વધશે અને પ્રથમ વખત વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code