1. Home
  2. Tag "recovery"

શેર માર્કેટમાં તથાકથિત આરોપોની કોઈ અસર નહીં, અદાણી જૂથના શેરોમાં ઝડપી રિકવરી નોંધાઈ

અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી પાવર સહિતના અગ્રણી અદાણી ગ્રૂપના શેરો શુક્રવારે દિવસના નીચા સ્તરેથી ઝડપથી રિકવર થયા હતા. એ સૂચવે છે કે બજાર તાજેતરમાં કરાયેલા આક્ષેપોને ગણકારતું નથી. ભારતના સૌથી મોટા સમૂહની વિરુદ્ધ અમુક મીડિયા જૂથોએ આરોપો લગાવ્યા હતા. શુક્રવારે અગ્રણી જૂથના શેરોના […]

નવી દિલ્હીઃ સરકારી બેંકોએ બાકી ધિરાણમાંથી રૂ. 1.30 કરોડની વસૂલાત કરી

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષો દરમિયાન બાકી ધિરાણમાંથી 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે લોન લેનાર પુન:ચુકવણી માટે જવાબદાર રહે છે અને લોન લેનાર પાસેથી બાકી રકમની વસૂલાતની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે નાદાર […]

સેન્સેક્સ ઓપનિંગ બેલ: સ્થાનિક બજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 277 પોઈન્ટ નીચે, નિફ્ટી 18500 ની નીચે

મુંબઈ: સોમવારે સેન્સેક્સ 277 પોઈન્ટ ઘટીને 62016ના સ્તરે, નિફ્ટી 82 પોઈન્ટના ઘટાડા સાથે 18430ના સ્તરે ખુલ્યો. બીજી તરફ બેન્ક નિફ્ટીમાં 226 પોઈન્ટના ઘટાડા સાથે 42757 ના સ્તર પર બિઝ્નેસની શરૂઆત થઈ છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા છે. સોમવારે શરૂઆતના બિઝનેસ સેન્સેક્સમાં 277 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ […]

ડેન્ગ્યુ થાય તો શું થયું, હવે ઝડપથી સાજા પણ થઈ શકાય છે

ડેન્ગ્યુથી નથી ડરવાની જરૂર હવે ઝડપથી થઈ શકાય છે સ્વસ્થ કોઈ પ્રકારની તકલીફ શરીરમાં રહેશે નહીં ડેન્ગ્યુના કેસ હંમેશા ચોમાસામાં સૌથી વધારે જોવા મળતા હોય છે, ડેન્ગ્યુ કે જે એક સમયે ખુબ ભયંકર બીમારી તરીકે ગણવામાં આવતી હતી, કારણ કે તેમાં લોકોના જીવ પણ જતા હતા. ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી થતી બીમારી છે પણ હવે […]

કોરોનાથી રિકવર થયા બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી, આ લક્ષણો હોય તો રહો સતર્ક

કોરોના થયા બાદ રિકવરી દરમિયાન જોવા મળે છે અનેક બીમારી હવે કોરોનાથી રિકવર થયા બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી નિષ્ણાતોએ કેટલાક લક્ષણો દેખાય તો સ્કેન કરાવાવનું આપ્યું સૂચન નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ જાણે કાળ બનીને આવ્યું હોય તેમ અત્યારસુધી અનેક લોકોને ભરખી ગયું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં રિકવરી બાદ પણ નવી […]

સકારાત્મક સમાચાર: દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા

કોરોનાના સુનામી વચ્ચે સકારાત્મક સમાચાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા નવી દિલ્હી: ભારતમાં કોરોનાની સુનામી વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રાપ્ત થયા છે. દેશમાં પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,07,865 કોરોના […]

લોકડાઉન જેવી સ્થિતિને લીધે વેપારીઓને થયેલા નુકશાનની રિકવરીમાં ઘણો સમય લાગશે

અમદાવાદ- રાજ્યના 29 શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી […]

GSTના અધિકારીઓ સર્વ દરમિયાન રિકવરી નહીં કરી શકે

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી માટે અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવે છે. ત્યારે હવે અધિકારીઓ સર્વ દરમિયાન કોઈપણ રીતે રિકવરી નહીં કરી શકે. જો રિકવરી કરવામાં આવશે તો અધિકારી સામે પગલા ભરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં એક વેપારીને ત્યાં જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ દરમિયાન રિકવરી મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં જીએસટીના અધિકારીઓ વિડીયો […]

ભારતીય અર્થતંત્રમાં ‘L’ આકારની રિકવરી જોવા મળશે

કોરોના સંકટકાળ દરમિયાન અનલોક બાદ અર્થતંત્રમાં રિકવરીના સંકેત અર્થતંત્રમાં L આકારની રિકવરી જોવા મળે તેવી શક્યતા લોનની માંગ વધી હોવાથી અર્થતંત્રમાં સુધારો જોવા મળ્યો નવી દિલ્હી:  કોરોનાના સંકટકાળ દરમિયાન લાગુ થયેલા લોકડાઉનના કારણે દેશના અર્થતંત્ર પર વિપરીત અસર જોવા મળી હતી જો કે અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં રિકવરીની આશા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code