1. Home
  2. Tag "release of the book ’75 Heroes of the Freedom Struggle’"

GTUમાં ‘ સ્વાધિનતા સંગ્રામના 75 શૂરવીરો’ પુસ્તકનું વિમોચન અને વ્યાખ્યાનમાળા આજે યોજાશે

અમદાવાદઃ  દેશની આઝાદીના 75 વર્ષની ઊજવણીના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે.  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે “આઝાદીના અમૃત પર્વના ઉદ્દેશો” વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન આજે શુક્રવારને 5મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત  હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સંપાદિત “સ્વાધિનતા સંગ્રમના 75 શૂરવીરો” પુસ્તકનું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code