1. Home
  2. Tag "religion conversion"

અકાલ તખ્તના જત્થેદારનો દાવો, પંજાબના સરહદી વિસ્તારોમાં બળજબરીથી થાય છે ધર્માંતરણ 

અકાલ તખ્તના જત્થેદારનો દાવો પંજાબમાં ચાલી રહ્યું છે ધર્માંતરણ ગિની હરપ્રીત સિંહનો આરોપ પંજાબમાં અકાલ તખ્તના જત્થેદાર ગિની હરપ્રીત દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ખ્રિસ્તી મિશનરીઓ પંજાબના સરહદી વિસ્તારોમાં જબરદસ્તી ધર્મપરિવર્તન માટે અભિયાન ચલાવી રહ્યા છે. નિર્દોષ લોકોને છેતરવામાં આવે છે અને ધર્માંતરણની લાલચ આપવામાં આવે છે. અમને આવા ઘણા અહેવાલો મળ્યા છે. જ્ઞાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code