1. Home
  2. Tag "religion"

રાત્રે ભૂલથી પણ ખાલી વાસણો ન રાખો, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે.

ઘરગથ્થુ કાર્યો કરવા માટેના નિયમો શાસ્ત્રોમાં વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા છે. આ નિયમોમાંનો એક એ છે કે રાત્રે રસોડાને અડ્યા વિના છોડવાની પ્રતિબંધ. શાસ્ત્રો અનુસાર રાત્રે ખાલી વાસણો રાખવાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવો, આ લેખમાં અમે તમને જણાવીશું કે રાત્રે વાસણો ખાલી રાખવાથી વ્યક્તિને […]

ધર્મ: જીવનમાં પરિવર્તન કેમ જરૂરી છે? શું આ પ્રકારે પણ થઈ શકે છે નુક્સાન

વિશ્વની દરેક ભાષામાં આ વિશે જણાવવામાં આવ્યું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ વાત પર એવું કહી શકાય કે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ કાયમ રહેતી નથી. દરેક પ્રકારનો બદલાવ દરેક સ્તર પર આવતો જ હોય છે. પણ પરિવર્તન ન આવે તો શું થાય અને પરિવર્તન આવે તો તેના ફાયદા શું થાય તેના વિશે […]

ધર્મ વિશે આ વાતો જાણો છો? નથી જાણતા તો આજે જ જાણો

આપણા દેશમાં વાતવાતમાં ધર્મને લાવવામાં છે. ધર્મ વિષે વાત કરવી સરળ છે, ધર્મને સમજવો સરળ નથી. ધર્મને સમજીને પચાવવો તેનાથી પણ વધુ મુશ્કેલ છે, પરંતુ સૌથી વધુ કિઠન છે ધર્મને જીવવો. ધર્મમય જીવવું જેટલું કિઠન લાગે છે તેટલું જીવ્યા પછી સરળ પણ લાગે છે. બિલકુલ તેના જેવું કે જ્યારે કોઈ પહેલીવાર સાઈકલ શીખવા જતો હોય […]

ધર્મ: પુનર્જન્મ વિશે આ વાતો જાણો છો કે નહીં? તો જાણી લો

આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે દરેક વ્યક્તિ સાત વાર મનુષ્ય તરીકે જન્મ લે છે, પુનર્જન્મ વિશે પણ લોકો અલગ અલગ વિચાર ધરાવતા હોય છે પણ હકીકતમાં આ છે શું અને આમાં થતું શું હોય છે. તેના વિશે આજે જાણીશું. બે સંશોધકો અને વિદ્વાનોની મદદથી આ વાતને સમજવા જઈએ તો વાત એવી છે કે જન્મ […]

ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ: સીએમ પટેલ

અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે […]

ધર્મના નામે આતંક અને હિંસા ફેલવનારાઓની ધરપકડ કરવા 80 ટકા ભારતીય માને છેઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ તેમને સમર્થન આપનારા ઉદેયુપરના કન્હૈયાલાલ અને અમરાવતીમાં એક વ્યક્તિનું મર્ડર થયું છે. એટલું જ નહીં સમર્થન આપનારાઓને કટ્ટરપંથીઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 80 ટકાથી વધારે ભારતીયો માને છે કે ધર્મના નામે ધમકી આપનારાઓને જેલના સળિયા […]

ઘરમાં શંખ રાખવાનું કારણ, તે નકારાત્મક ઉર્જાને કરે છે દૂર

આપણું શાસ્ત્ર એટલું અદભૂત અને સરસ છે કે તેમાં અનેક પ્રકારની સમસ્યાનું નિવારણ આપ્યું છે. ઘરમાં શું હોવું જોઈએ અને શું ના હોવું જોઈએ તેના વિશે પણ જાણકારી આપવામાં આવી છે ત્યારે જો વાત કરવામાં આવે શંખની તો તેનું તો અનેરું મહત્વ છે. જાણકારોના કહેવા પ્રમાણે શંખના નાદમાંથી ઑમ અર્થાત ૐ ધ્વનિ નીકળે છે. શંખ […]

નિર્જલા ઉપવાસથી શરીરને એવા ફાયદા થાય છે કે જાણીને તમે પણ ચોંકી જશો

ઉપવાસ કરવા સારી વસ્તુ છે, આપણા ધર્મમાં ઉપવાસ કરવું તેને એક પવિત્ર અને સારી રીતે જોવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે અને પહેલાના સમય તથા આજના સમયમાં પણ લોકો ભગવાન સાથેની આસ્થા અને શ્રધ્ધાના કારણે ઉપવાસ રાખતા હોય છે. જો વાત કરવામાં આવે ઉપવાસથી […]

દેશના વિવિધ શહેરોમાં હિંસાના બનાવોથી નારાજ સંત સમાજ ધર્મની રક્ષા માટે રસ્તા ઉપર ઉતરશે

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના વિવાદીત નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં લઘુમતી કોમના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે અને વિરોધ-દેખાવો કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. તેમજ કેટલાક સ્થળોએ પથ્થરમારો, વાહનોને આગચંપી સહિતની ઘટના પણ સામે આવી છે. બીજી તરફ હવે દેશ અને ધર્મની રક્ષા માટે સાધુ-સંતો આગળ આવ્યાં છે […]

ભાગવત સપ્તાહ અને કથાઓના કારણે જ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છેઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરતી ઉપર કથાઓ અને ભાગવત સપ્તાહના કારણે જ સમાજના લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છે. એટલે જ સંયુક્ત કુંટુંબની ભાવના જળવાઈ રહી છે. તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. સી.આર.પાટીલ જામગર ખાતે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પૂજય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઇ શ્રી) ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યાં હતા.   […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code