1. Home
  2. Tag "religion"

ડાંગનો આદિવાસી સમાજ અને મંદિર નિર્માણના માર્ગે ધર્મ જાગરણ: Video

[અલકેશ પટેલ] ડાંગ, 14 જુલાઈ, 2026 – ડાંગ સહિત ગુજરાતના પૂર્વ છેવાડાના સમગ્ર આદિવાસી પટ્ટામાં રહેતા વનવાસી સમુદાયમાં છેલ્લા થોડાં વર્ષથી કંઈક નવી ચેતના જોવા મળે છે. તેનું કારણ આ સમુદાયમાં વિવિધ કારણસર આવેલી જાગૃતિ છે. એ સાચું કે અહીં ઠેરઠેર ખ્રિસ્તી મિશનરીઓએ અનેક દાયકાથી પગપેસારો કરીને હિન્દુ સમાજના વનવાસીઓને તેમનાં મૂળથી અલગ કરી દેવા […]

ધર્મો રક્ષતિ રક્ષિતઃ આ સૂત્રને ડાંગમાં ચરિતાર્થ કરવાનું બીડું ઝડપ્યું છે એક સંત અને એક ઉદ્યોગપતિએ

ગુજરાત ઉપરાંત ભારતના અન્ય વનવાસી સમુદાયોને ધર્મ સાથે જોડી રાખીને તેમના સર્વગ્રાહી કલ્યાણ માટે 2017થી શરૂ થયો છે “હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ”    [અલકેશ પટેલ] ડાંગ, 13 જુલાઈ, 2026 – ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધર્મનું રક્ષણ કરવું અર્થાત ધર્મનું પાલન કરવું. ધર્મનું પાલન કરવું અર્થાત આપણા ભાગે જે ભૂમિકા આવી છે તેનું વહન કરવું. સનાતન હિન્દુત્વમાં ધર્મ […]

સંસ્થાનું નામ હિન્દુ રાષ્ટ્ર શક્તિ, પણ ચેરમેનનું નામ જાણો છો? જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 19 મે, 2026 – સંસ્થાનું નામ છે હિન્દુ રાષ્ટ્ર શક્તિ. આ નામે એક સ્વૈચ્છિક સંગઠન – એનજીઓ રજિસ્ટર કરાવવા માટે અરજી થઈ છે, પરંતુ રજિસ્ટ્રાર ઑફિસે અરજીની વિગતો ચકાસતાં અધિકારીઓ ચોંકી ગયા હતા. આ સંદર્ભમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, તેમની પાસે એક સ્વૈચ્છિક સંસ્થાની […]

બંધારણના ઘડવૈયાઓએ સૌથી મહત્ત્વના શબ્દ ધર્મને વ્યાખ્યા વગરનો છોડી દીધોઃ જૈનાચાર્ય

જે બંધારણ ચાલીસ શબ્દોની વ્યાખ્યા આપે છે અને સૌથી મહત્ત્વના શબ્દને બાકાત રાખે છે તે ‘બિનસાંપ્રદાયિક’ બંધારણ નથી, તે એક ‘અધૂરું’ બંધારણ છે. “ધર્મ” પર બંધારણીય મૌન – સબરીમાલા રિવ્યુ સિરીઝ ભાગ 3 દરેક બંધારણ એ સત્તાની વહેંચણીનો માર્ગદર્શક સિદ્ધાંત હોય છે. તેમાં એવી શરતોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેના આધારે સત્તાનો ઉપયોગ થઈ શકે, […]

યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણીય લક્ષ્ય, તેને ધર્મ સાથે સાંકળવો યોગ્ય નથી: CJI સૂર્યકાંત

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણનું એક નિર્ધારિત લક્ષ્ય છે અને તેનો કોઈ પણ ધર્મ સાથે સીધો લેવાદેવા નથી.” સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ મહિલાઓના […]

ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

સબરીમાલા કેસમાં કેન્દ્ર સરકારનું વલણ: 2018 ના ચુકાદા સામે પુનઃતપાસ અરજીનું સમર્થન, કહ્યું- ‘આ આસ્થાનો વિષય છે, લિંગ સમાનતાનો નહીં’ નવી દિલ્હી, 7 એપ્રિલ, 2026: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશનો આદેશ આપતા 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી પુનઃતપાસ અરજીઓ પર કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આજથી શરૂ થનારી સુનાવણી […]

“જાતિ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ,” વાયુસેનાના વડાની યુવાનોને ખાસ અપીલ

ગાંધીનગર: વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ગુરુવારે યુવાનોને ભારતનું ખોવાયેલું ગૌરવ પાછું લાવવા, તેને ભૂતકાળની જેમ એક મહાન દેશ બનાવવા અને જાતિ કે ધર્મના આધારે ભેદભાવ ટાળવા વિનંતી કરી. એકબીજાની લાગણીઓનો આદર કરો: વાયુસેના પ્રમુખ કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “આપણે આ દેશને મહાન બનાવવો પડશે. આપણે એક સમયે […]

બંધારણ એ ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે : અમિત શાહ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું છે કે, બંધારણ એ ઇતિહાસ, ધર્મ,સંસ્કૃતિ અને પરંપરાનું મિશ્રણ છે. તેમણે જણાવ્યું કે દેશની લોકશાહી પાતાળ સુધી ઊંડી છે અને સરદાર પટેલને કારણે દેશ આજે વિશ્વ સમક્ષ મજબૂત બનીને ઊભો છે. આજે સવારે […]

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, […]

ગેરકાયદે બાંધકામ કોઈ પણ ધર્મનું હોય, કાર્યવાહી થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જાહેર સુરક્ષા સર્વોપરી છે અને રસ્તાઓ, જળાશયો અથવા રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈપણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી તથા અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટેના તેના નિર્દેશો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code