1. Home
  2. Tag "remedy"

ઉનાળામાં કેમ વધી રહ્યા છે બ્રેન સ્ટ્રોકના કેસ? જાણો કારણ અને બચવાના ઉપાય

તડકામાં બહાર નીકળતા પહેલા તમારે કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ ખુબ વધી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોક દરમિયાન બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ડોક્ટરના મતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે […]

ઉનાળામાં થઈ શકે છે આંખો સબંધિત સમસ્યા, ખંજવાળ અને શુષ્કતાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ઉનાળાના દિવસોમાં આંખને લગતી સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે આંખો લાલ થઈ જાય છે અને આંખોમાં શુષ્કતા આવી જાય છે. જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો સમસ્યાઓનું કારણ બની શકે છે. જો ઉનાળામાં તમારી આંખો લાલ કે શુષ્ક થવા લાગી હોય તો તમે આ ઘરેલું ઉપાય કરી શકો છો. ઉનાળાની ઋતુ આવતા […]

હોલિકા દહનની રાતે આ અનાજનો ઉપાય તમને ધનવાન બનાવી શકે છે.

હોલિકા દહન દરમિયાન હોલિકાની અગ્નિમાં ઘઉંની ડૂંડી અર્પિત કરવામાં આવે છે. હોલિકા દહન દરમિયાન હોલિકાની અગ્નિમાં ઘઉંની ડૂંડી અર્પિત કરવામાં આવે છે. ઘઉંની ડૂંડી અગ્નિમાં અર્પિત કરવાથી તમારી આર્થીક સ્થિતિમાં સુધારો થાય છે. ઘઉંની ડૂંડી અગ્નિમાં અર્પિત કરવાથી માં લક્ષ્મીની કૃપા તેમના ભક્તો પર હંમેશા રહે છે સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. એવું […]

યાદશક્તિ વધારવા માટે કરો આ ઉપાય,જાણી લો

ક્યારેક લોકોને એવી સમસ્યા પણ હોય છે કે તેઓ દરેક વાતને ભૂલી જતા હોય છે, તેમને કોઈ કામ યાદ રહેતું નથી, કોઈ મુકેલી વસ્તુ યાદ રહેતી નથી, તો ક્યારેક કોઈ વ્યક્તિ યાદ રહેતા નથી. આ બીમારીને અલ્ઝાઈમર પણ કહેવામાં આવે છે પણ સામાન્ય વાતો જ્યારે યાદ રહે નહી ત્યારે યાદશક્તિ વધારવાનો ઉપાય કરવો જોઈએ. સૌથી […]

આ ઉપાય કરવાથી શનિદોષ દૂર થાય છે,બધી પરેશાનીઓ પણ થાય છે દૂર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં થતા ફેરફારોથી વ્યક્તિના જીવનમાં સુખ-દુઃખની અસર થાય છે. જોકે ગ્રહોના ફેરફારો કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ સાબિત થાય છે. શનિ સાથે સંબંધિત દોષો સૌથી કષ્ટદાયક માનવામાં આવે છે. જે પણ કુંડળીમાં શનિ દોષ હોય તેમને રાજા બનવામાં સમય નથી લાગતો. શનિદોષના કારણે સુખી જીવન પણ નરકમાં ફેરવાય છે. પરંતુ, […]

બાળકોમાં કબજિયાતની તકલીફ છે? તો જાણી લો તેનો ઉપાય

અત્યારના વ્યસ્ત જીવનમા માતા-પિતા બાળકોને નાસ્તામા અને જમવામા અવરનવાર બ્રેડ આપવામા આવે છે. જેના કારણે તે પેટની સમસ્યાઓ ઉત્પન થાય છે.બ્રેડમા મેદાથી બનતી હોવાથી તેનુ વધુ પડતુ સેવન કરવાથી પાચનશક્તિને નબળી પાડે છે જેના કારણે બાળકોનુ પેટ સાફ થતુ નથી જેના કારણે પેટની અનેક સમસ્યાઓ ઉત્પન થાય છે. નિષ્ણાતો દ્રારા બાળકોને અંજીરનું સેવન કરવાની સલાહ […]

થાઈરોઈડના કારણે વજન વધી રહ્યું છે? તો ન કરો ચિંતા અને અપનાવો આ ઉપાય

થાઈરોઈડની સમસ્યા બે પ્રકારની હોય છે, અને બંન્ને પ્રકારના થાઈરોઈડ વ્યક્તિને હેરાન પરેશાન જ કરે છે. સામાન્ય ભાષામાં વાત કરીએ તો એક થાઈરોઈડ છે લીલો થાઈરોઈડ કે જેમાં લોકોનું વજન વધતું જ રહે છે અને બીજો હોય છે સુકો થાઈરોઈડ કે જેમાં લોકોનું વજન ઘટી જ જતું હોય છે. આવામાં જે લોકોને વજન વધી જવાની […]

દાંતની સમસ્યાને વધતા રોકી લો,કરો આજે જ આ ઉપાય

સમયની સાથે કેટલાક લોકોને દાંતની સમસ્યા થવા લાગે છે. આ પાછળ કેટલાક કારણો હોય છે. દાંતની સમસ્યાને લઈને જાણકારો દ્વારા અનેક પ્રકારની સલાહ પણ આપવામાં આવે છે પરંતુ ક્યારેક તે સમસ્યા વધી પણ જતી હોય છે. દાંતની સમસ્યા થવા પાછળ પણ અનેક કારણ હોય છે જેમ કે વધુ પડતી ખાંડ કે ગળપણ ખાવાથી, બેક્ટેરિયા દાંતમાં […]

સ્કિનની સમસ્યા છે અને અત્યારે ડૉક્ટર પાસે નથી જવુ ? તો છે તેના ઉપાય

સ્કિનની સમસ્યા છે તો તેનો ઘરે જ કરો ઈલાજ આ વસ્તુઓનો કરો ઉપયોગ કોરોનાના સમયમાં ડૉક્ટર પાસે જવુ પણ જોખમી કોરોનાનો સમય હાલમાં એવો આવ્યો છે કે લોકોને કોઈપણ પ્રકારની બીમારી કે સમસ્યા માટે ડોક્ટરની પાસે જતા પણ ડર લાગે છે. સ્વાભાવિક વાત છે કે કોરોનાકાળમાં બચવા માટે જેટલી કાળજી લેવામાં આવે એટલી ઓછી છે. […]

આંખોની રોશની નબળી પડી રહી છે, તો અજમાવો આ ઘરેલું ઉપાય

આંખોની રોશનીને બનાવો સારી અજમાવો આ ઘરેલું ઉપાયો આંખોની એક્સસાઈઝ કરવી જરૂરી શરીરની સાથે આંખની સાર સંભાળ પણ મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો આંખોની રોશનીની સમસ્યા સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. આ દરમિયાન આ સમસ્યાને મોટાભાગે અવગણવામાં આવે છે. પરંતુ આ ભવિષ્યમાં મોટી મુશ્કેલીનું કારણ બને છે. એવામાં કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા આંખની રોશની તંદુરસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code