1. Home
  2. Tag "removed"

કલોલમાં જાહેર માર્ગો પરના 700થી વધુ દબાણો દૂર કરાયા

જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર થતાં માર્ગો પહોળા દેખાવા લાગ્યા નાના વેપારીઓ અને ફેરિયાઓએ વૈકલ્પિક જગ્યાની પાલિકા પાસે માગ કરી નગરપાલિકા દ્વારા 15મી જાન્યુઆરી બાદ નક્કી કરીને સ્થળની ફાળવણી કરાશે કલોલઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ખડકાયેલા દબાણોને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાઓ પર દબાણોને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા હતા. આથી નગર પાલિકાના […]

સિવિલ હોસ્પિટલ ખાતે બાળકની શ્વાસનળીમાં ફસાયેલ પ્લાસ્ટિકની સીસોટીને દૂર કરાઈ

અમદાવાદઃ રાજયના કોઇપણ ખૂણે ગમે તે પ્રકારની આપદા આવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં સેવારત છે. છેલ્લાં બે ત્રણ વર્ષ માં ઉત્તમ સારવાર ની સાથે સાથે અંગદાન, સ્કિન ડોનેશન અને અન્ય રાષ્ટ્રીય પ્રોગ્રામ માં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય તેમજ રાજ્ય […]

મનીષ સિસોદિયાને મળી રાહત, સુપ્રીમ કોર્ટે અઠવાડિયામાં બે વાર તપાસ અધિકારી સમક્ષ હાજર થવાની શરત હટાવી

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. અત્યાર સુધી સિસોદિયાને અઠવાડિયામાં બે વાર તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડતું હતું. કોર્ટે તેને જામીનની શરતમાં છૂટછાટ આપી છે. હવે તેઓએ આ કરવું પડશે નહીં. દારૂ કૌભાંડમાં જામીન મળ્યા હતા 9 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને EDના દારુ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં […]

ઈસ્લામિક રાષ્ટ્ર બનશે બાંગ્લાદેશ, બંધારણમાંથી બિનસાંપ્રદાયિકતા શબ્દ દૂર કરાશે

નવી દિલ્હીઃ હિંસક આંદોલનને કારણે 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશ હવે ઈસ્લામિક દેશ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને આ માટે વકીલાત કરી છે. તેમણે બંધારણમાં મોટા ફેરફારો કરવા અને બિનસાંપ્રદાયિક સહિત ઘણા મુખ્ય શબ્દો દૂર કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું […]

બાસમતી ચોખાના લઘુત્તમ ભાવ સરકારે હટાવ્યા

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી GI વેરાયટીના ચોખા, બાસમતી ચોખાની નિકાસને વેગ આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારત સરકારે બાસમતી ચોખાની નિકાસ પરના ફ્લોર પ્રાઈસને દૂર કરવાનો નિર્ણય લીધો છે. હાલની વેપારી ચિંતાઓ અને ચોખાની પર્યાપ્ત સ્થાનિક ઉપલબ્ધતાના જવાબમાં, ભારત સરકારે હવે બાસમતી ચોખાની નિકાસ પરના લઘુત્તમ ભાવને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લીધો છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ […]

RSS ના કાર્યક્રમમાં હવે સરકારી કર્મચારીઓ ભાગ લઈ શકશે, મોદી સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓ હવે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કેન્દ્ર સરકારે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા ઉપરના પ્રતિબંધને 58 વર્ષ બાદ હટાવ્યો છે. જો કે, સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ હટાવવા મામલે દાવો […]

યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે, યૂપી ભાજપમાં ખેંચતાણને લઇને સપાની સો.મીડિયા પર પોસ્ટ

સીએમ યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે..તેવી પોસ્ટ મુકીને સમાજવાદી પાર્ટીએ ભાજપમાં ચાલી રહેલી અંદરો-અંદરની ખેંચતાણ પર નિશાન સાધ્યું છે. સપાએ કહ્યું છે કે કેશવપ્રસાદ મોર્યએ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ખેલ ખેલી લીધો છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું પોતાના ઘર પર નેતાઓને મળી મળીને […]

ખેડબ્રહ્મામાં બીજા તબક્કામાં શહેરની અંદર પણ દબાણ દૂર કરાયા

ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આજે તાલુકા વહીવટીતંત્ર દ્રારા ખેડબ્રહ્મા શહેરની અંદર હંગામી દબાણો હટાવવાનુ ઓપરેશન હાથ ધરતાં નાના લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને દુકાન આગળના પતરાના શેડ દૂર કરવા માટે સુચનાઓ આપી હતી. ખેડબ્રહ્મા શહેરની અંદર દિનપ્રતિદિન વાહન અકસ્માતના વધતા બનાવોને લઈને શહેરમાં આવેલ હંગામી પતરાંના […]

વાયબન્ટ સમિટને લીધે ગાંધીનગરમાં 100 જેટલા છાપરાં અને રોડ પરના લારી-ગલ્લાં દૂર કરાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં મેગા ઈવેન્ટ યોજાવાની હોવાથી શહેરના રોડ-રસ્તાઓને નવોઢાની જેમ શણગારવામાં આવી રહ્યા છે. ઉપરાંત રોડ સાઈડના 100થી વધુ છાપરા હટાવી દેવામાં આવ્યા છે. તેમજ રોડ પરના લારી-ગલ્લાઓ પણ હટાવવામાં આવી રહ્યા છે. […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને 79 ઢોરવાડાના દબાણો હટાવી 1.04 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરાવી

ગાંધીનગર:  પાટનગર ગણાતા ગાંધીનગરમાં ખૂલ્લી જગ્યાઓ પર પશુપાલકોએ દબાણો કરીને ઢોરવાડા બનાવી દીધા હતા. ઘણા ઢોરવાડા પર કાચા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા. આખરે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થઈ ગયેલા ગેરકાયદેસર ઢોરવાડા હટાવવાની  છેલ્લા 13 દિવસથી ઝુંબેશ આદરવામાં આવી હતી. જેમાં 79 ઢોરવાડા હટાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code