1. Home
  2. Tag "renewable energy"

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026: 520 GW ની ક્ષમતા સાથે ભારત ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ

નવી દિલ્હી, 20 માર્ચ 2026: દેશના આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વીજળીને પાયાની જરૂરિયાત ગણાવતા, ‘ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026’ ના બીજા દિવસે (20 માર્ચ, 2026) કેન્દ્રીય ઊર્જા મંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ‘વિકસિત ભારત 2047’ ના વિઝનને સાકાર કરવા માટે ઊર્જા ક્ષેત્રે જરૂરી સુધારા અને ભાવિ વ્યૂહરચનાઓ પર […]

જીસીસીઆઇ દ્વારા ઐતિહાસિક ભારત-યુએસ વેપાર કરારનું સ્વાગત

અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – India-US trade agreement ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી ઉચ્ચ-સ્તરીય ચર્ચાના સફળ પરિણામનું સ્વાગત કરે છે. GCCI આ કરારને એક ઐતિહાસિક માઇલસ્ટોન તરીકે જુએ છે જેમાં ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને દીર્ઘકાલીન […]

રિન્યુએબલ એનર્જીમાં વિશ્વસ્તરે ભારત ત્રીજું સ્થાન ધરાવે છેઃ પ્રહલાદ જોશી

સુરતઃ સુરતના કોસંબા ખાતે આવેલા ગોલ્ડી સોલાર પ્લાન્ટમાં આજે કેન્દ્રીય નવી અને નવીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ AI-આધારિત નવી પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઈનનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોલાર એનર્જી દ્વારા 200 ગીગાવોટના ઉત્પાદનના વિઝનને સાકાર કરવા માટે મંત્રાલય કાર્યરત છે. એ માટે સરકાર મેક ઈન ઈન્ડિયા નીતિ […]

ગુજરાત ટેકનોલોજી યુનિ. ખાતે રિન્યુએબલ એનર્જી પર ગોળમેજી પરિષદ યોજાઈ

નવિનીકરણ ઊર્જાના ભાવિ વિષે મંથન કરાયું, ચર્ચામાં ગ્રીન હાઇડ્રોજનની શોધ, સૌર, પવન અને બાયોમાસ ઊર્જા પર ભાર મુકાયો સ્વચ્છ અને ટકાઉ ઉર્જાને અપનાવવાની પ્રક્રિયાને વેગ અપાશે અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ભવિષ્યના વિકાસ પર વિચારણા કરવા માટે  એક ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “ભવિષ્યનું ઘડતર, નવીનીકરણ અને રિન્યુએબલ એનર્જીમાં પડકારો”, એ વિષય […]

ભારત: રિન્યુએબલ એનર્જી ક્ષમતા 14.2 ટકા વધીને 213.7 GW થઈ

નવી દિલ્હીઃ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતની કુલ બિન-અશ્મિભૂત ઇંધણ સ્થાપિત ક્ષમતા નવેમ્બરમાં 213.70 GW પર પહોંચી છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 187.05 GW થી 14.2 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે,મીનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી(MNRE) એ નવેમ્બર 2023 થી નવેમ્બર 2024 દરમિયાન ભારતના પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રની જબરદસ્ત પ્રગતિ વિશે માહિતી આપી […]

રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ ઓક્ટોબર-2024માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી […]

IREDAની GIFT સિટી ઓફિસ ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

અમદાવાદઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (આઈઆરઈડીએ)એ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ઓફિસ ખોલી છે, જે વિદેશી ચલણમાં ધિરાણ વિકલ્પો પ્રદાન કરવામાં નિષ્ણાત હશે. જેનાથી કુદરતી હેજિંગને સુવિધા મળશે અને ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. 17 એપ્રિલ, 2024ના રોજ અબુ ધાબીમાં વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ 2024 ખાતે આયોજિત […]

ટોરેન્ટની 100 MW RE – RTC ઓર્ડર સાથે રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સતત આગેકૂચ

ટોરેન્ટ પાવર લિમિટેડ સફળ બિડર તરીકે ઉભરી આવ્યું છે અને તેને 29મી ફેબ્રુઆરી 2024ના રોજ રેલવે એનર્જી મેનેજમેન્ટ કંપની લિમિટેડ (REMCL) તરફથી 100 મેગાવોટ રાઉન્ડ-ધ-ક્લોક પાવર સપ્લાય માટે ગ્રીડ-કનેક્ટેડ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ, (સ્ટોરેજ સાથે અથવા વિના), માટે લેટર ઑફ એવોર્ડ (LOA) પ્રાપ્ત થયો છે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાના 24 મહિનાની અંદર આ પ્રોજેક્ટ […]

PMના મુખ્ય ત્રણ ધ્યેયને લીધે ગુજરાત મજબુત ભવિષ્ય માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલા ત્રણ ધ્યેય – રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code