આજે ઋષિ પંચમીનું વ્રત,જાણો પૂજા વિધિ અને મહત્વ
હિંદુ કેલેન્ડર અનુસાર,દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે.. આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ વર્ષે ઋષિ પંચમીનો તહેવાર 20 સપ્ટેમ્બરે છે. માન્યતા અનુસાર, આ દિવસ ખાસ કરીને ભારતના ઋષિઓના સન્માન માટે સમર્પિત છે.ઋષિ પંચમીના દિવસે બ્રાહ્મણોને દાન આપવાનું ઘણું મહત્વ છે. આ […]