1. Home
  2. Tag "roads"

દિલ્હીમાં પ્રદૂષણ પર લાગશે બ્રેક! 1,000થી વધુ નવી ઈલેક્ટ્રિક બસો રસ્તાઓ પર લૉન્ચ કરવામાં આવશે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, દિલ્હી સરકાર આ મહિને 1,000 થી વધુ ઇલેક્ટ્રિક બસો સાથે રસ્તાઓ પર ઉતરવાની તૈયારીમાં છે. પરિવહન મંત્રી પંકજ કુમાર સિંહે આ માહિતી આપી હતી. સિંહે કહ્યું કે દિલ્હીનું ટ્રાન્સપોર્ટ સેક્ટર હાલમાં ₹235 કરોડની ખોટમાં ચાલી રહ્યું છે. “અમે શહેરમાં […]

આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ગામડે-ગામડે પહોંચી છે: ડો. મનસુખ માંડવીયા

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના રૂ.૬૭.૫ કરોડના ૭૧ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વર્ચ્યુઅલી કર્યું હતું. આ તકે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ધોરાજી-ઉપલેટા વિસ્તારના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

રસ્તા ઉપર ચાની કીટલી ઉપર ડિસ્પોઝેબલ ગ્લાસમાં ચાની ચૂસકી લેવી બની શકે છે ખતરનાર

દેશમાં ચાના શોખીન લોકોની કોઈ કમી નથી. મોટાભાગના લોકો દિવસમાં ઘણી વખત ચાની ચૂસકી લે છે. શાળા-કોલેજની કેન્ટીન તથા રસ્તાની બાજુની દુકાન હોય કે ઓફિસની બહારના ચાની કીટલી ઉપર આપણે ચા પીવા જઈએ છીએ. જ્યાં દુકાનદાર ડિસ્પોઝેબલ ગ્લાસમાં ચા પીરસે છે. આપણે આ ચા શોખથી પીવાનું પસંદ કરીએ છે. પરંતુ ડિસ્પોઝેબલ કપ કે ગ્લાસમાં ગરમ […]

પાલનપુર શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડતા વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા,એમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના ગુરુનાનક ચોક, અમીર રોડ, એરોમા સર્કલ, જુનાગંજ, તેમજ અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયા છે. પાલનપુર શહેરના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા […]

સુરતમાં મોટા ભાગના રસ્તાઓ પર ખાડાંઓ, રોડની ગુણવત્તાને લઈને લોકોએ સવાલો ઉઠાવ્યા

સુરતઃ શહેરમાં વરસાદને લીધે મોટાભાગના રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. શહેરમાં રોડ પર ઠેર ઠેર ખાંડાઓ પડી ગયા છે. અને ઉબડ-ખાબડ રોડથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે શહેરીજનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવેલા રોડની ગુણવત્તા સામે પ્રશ્નો કરી રહ્યા છે. સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ બદતર જોવા મળી રહી છે. રોડ […]

કેન્યામાં નવા ટેક્સ કાયદા સામે નાગરિકો રસ્તા પર ઉતર્યા, પરિસ્થિતિ વણસી

નવી દિલ્હીઃ કેન્યામાં નવા ટેક્સ કાયદા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ પ્રદર્શન સામે સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા નાગરિકોને ચેતવણી આપવા છતા પણ કોઈ અસર થઈ રહી નથી. ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. તેના અંદર 39 લોકોના મોત થયા હતાં. ત્યારે ફરી એકવાર સરકાર સામે રસ્તા પર ઉતરવાનું આયોજન કરી રહ્યા […]

કારની બેટરીનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો રાખશે રસ્તામાં

વાહન હવે સામાન્ય રીતે દરેક ધરમાં જોવા મળે છે. મોટરકાર પણ હવે મોટી સંખ્યામાં માર્ગો ઉપર જોવા મળે છે. કારમાં બેદરકારીને કારણે કોઈ સમસ્યા સર્જાય છે તેમાં વિવિધ પાર્ટસનો સમાવેશ થાય છે. આ પાર્ટસમાં બેટરીનો પણ સમાવેશ થાય છે. કારની બેટરી ખરાબ થાય તો અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે જેથી બેટરીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ […]

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લીધે એરપોર્ટથી મહાત્મા મંદિર સહિત રોડ-રસ્તાઓને સજાવાશે

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024ને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીનો રોડ પર તેમજ એસજી હાઈવે પર વૈશ્નોદેવીથી ગાંધીનગર જતા હાઈવે પર સજાવટ કરવામાં આવી […]

ગુજરાતઃ માર્ગોના રિસરફેસીંગ કામ માટે રૂ. 509 કરોડની ફાળવણી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં ભારે વરસાદ વચ્ચે અનેક માર્ગો ધાવાયાં હતા. હાલની સ્થિતિમાં રાજ્યમાં અનેક માર્ગો બિસ્માર હાલતમાં છે. ત્યારે માર્ગોની સ્થિતિમાં સુધારો કરવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકારે માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. 509 કરોડની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી […]

સુરતમાં વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓ ત્રણ દિવસમાં કોન્ટ્રાકટરોના ખર્ચે રિપેર કરાશે,

સુરતઃ  શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ રોડ ધોવાયા છે તેના કોન્ટ્રાક્ટરોના ખર્ચે રોડ રિપેર કરાશે. સુરતના મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code