1. Home
  2. Tag "routes"

અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર 25મી જુનથી દેશભક્તિના ગીતો વગાડાશે,

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે રથયાત્રાઓ, મેળાવડાઓ યોજી શકાયા નહતા. જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક ગણાતી રથયાત્રા પણ પરિક્રમાએ નિકળી શકી નહતી. હવે આ વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી અમદાવાદ શહેરની પરિક્રમાએ નિકળશે. તેના માટે જગન્નાથજીના મંદિર તેમજ વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા […]

કોવિડના વધતા પ્રકોપ બાદ આ એરલાઇન્સને લીધો નિર્ણય, આ રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી

કોવિડનો પ્રકોપ વધતા ઇન્ડિગો એરલાઇન્સનો નિર્ણય આગામી 3 મહિના સુધી કેટલાક રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી ઇન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફંડ આપવાની પણ જાહેરાત કરી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના 1700થી વધુ કેસ સામે આવ્યા છે. દેશ ફરીથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે અને હવે તેની અસર કેટલીક સેવાઓ પર પણ પડી રહી છે. હવે […]

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમઃ પોલીસે યાત્રાના રૂટ્સનું નિરિક્ષણ કર્યું

અમદાવાદઃ રાજ્યમાં ગયા વર્ષે કોરોનાને કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજી શકાઈ ન હતી. પણ આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા અષાઢી બીજે રથયાત્રા નિકળશે એવું ભાવિકોનું માનવુ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જમાલપુર જગદીશ મંદિરનાં બંધ દ્વાર પણ શુક્રવારથી ખૂલી જતા ભગવાન જગન્નાથના દર્શન માટેનો દોર તો શરૂ થશે જ, પરંતુ જગદીશ મંદિરેથી દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code