1. Home
  2. Tag "rtpcr test"

વાઈબ્રન્ટ સમિટમાં તૈનાત 1200 કર્મચારીઓ તેમજ મંત્રીઓ, સચિવોના RTPCR ટેસ્ટ કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગમી તા. 10મીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.  સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓ, મહાનુભાવો આવવાના છે. વાઈબ્રન્ટ સમિટને લઈને પાટનગરમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. બીજીબાજુ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ વધારો થતો જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. આથી વાઈબ્રન્ટ સમિટ સામે […]

કોરોના સંકટઃ પંજાબની શાળાઓમાં રોજના 10 હજાર RTPCR ટેસ્ટ કરાશે

દિલ્હીઃ પંજાબમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે સ્કૂલમાં ઓફલાઈન અભિયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે, કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં રોજના 40 હજાર જેટલા ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં […]

રાજ્યની તમામ શાળા-કોલેજોમાં RT-PCR ટેસ્ટના ડોમ ઊભા કરવા આદેશ સામે તંત્રની મુંઝવણ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે નહીવત્ સંખ્યમાં કેસ નોંધાતા હોવાથી સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.6થી 12 સુધીની શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવી છે. ત્યારે સરકારે એક પરિપત્ર પણ જારી […]

કોરોના સંકટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 કુલ 2.53 કરોડ ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કવાયત કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. દરમિયાન અત્યાર સુધીમાં કોવિડ-19ને લઈને લગભગ 2.53 કરોડ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન […]

ગુજરાતમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ હવે રૂ.700માં નહીં પણ રૂ.400માં કરી અપાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત […]

કેન્દ્રએ રાજ્યોને આપ્યો આદેશઃ-  એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર પરીક્ષણની જરુર નહી

કેન્દ્ર એ દરેક રાજ્યોને આપ્યા આદેશ એક રાજ્ય.માંથી બીજા રાજ્યમાં દજવા આરટીપીસીઆરની જરુરીય નહી રહે પ્રયોગશાળાના ભઆરને ઘટાડવા લેવાયો નિર્ણય ચોક્કસ દિશામાં  કોરોનાની તપાસ થાય તે હેતુંથી નિર્ણય લેવાયો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છએ જેને લઈને એક રાજ્.થી બીજા રાજ્.માં એન્ટ્રી કરવા માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવું અનિવારય કરવામાં આવ્યું હતું , […]

બહારથી અમદાવાદમાં આવનારા લોકોને હવે આ ડોક્યુમેન્ટ હશે તો જ મળશે પ્રવેશ

અમદાવાદમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા તંત્રનો નિર્ણય અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવતા વ્યક્તિઓને RT-PCR નેગેટિવ હશે તો જ પ્રવેશ મળશે અમદાવાદમાં પ્રવેશ માટે છેલ્લાં 72 કલાકમાં RT-PCR કરાવ્યો હોય તે પણ અનિવાર્ય અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ છે. તેને જોતા હવે સંક્રમણને […]

અમદાવાદમાં રૂપિયા100ની રજિસ્ટ્રેશન ફી સાથે ABVP કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવી આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ રોજ 12 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલ કોરોના સિવાય તાવ ઉધરસ શરદી સહિત વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યુ છે. લોકોના સામાન્ય બીમારી હોયતો પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેતા હોય છે. પરંતુ કોરોના છે, કે કેમ તેનો RT-PCR ટેસ્ટ કરાવવો […]

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં વધુ એક ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ સેન્ટર શરૂ થશે

અમદાવાદમાં કોરોના સંક્રમણની વિકટ સ્થિત બોડકદેવ વિસ્તારમાં ડ્રાઇવ થ્રુ RTPCR સેન્ટર શરૂ કરાશે તેનાથી ગાડીમાં બેઠા બેઠા જ લોકો RTPCR ટેસ્ટ કરાવી શકશે અમદાવાદ: અમદાવાદમાં જ્યારે કોરોના સંક્રમણની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે શહેરમાં વધુ એક ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે. કોરોના ટેસ્ટિંગમાં સરકાર નિષ્ફળ સાબિત થઇ હોવાનું ચિત્ર ઉભુ થઇ […]

રાજ્યમાં આજથી કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો – અનેક શૈૈૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટની સુવિધા કરાઈ

રાજ્યમાં કોરોનાના ટેસ્ટમાં વધારો કરાયા શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટેની કવાયત હાથ ધરાઈ અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્રારા આટીપીસીઆર ટેસ્ટમાં વધારો કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેને કારણે વધુને વધુ પરિક્ષણ કરીને કોરોનાગ્રસ્ત લોકોની ભાળ મેળવી શકાય, ત્યારે હવે આ માટે શૈક્ષિક સંસ્થાઓમાં થખાસ વ્યવસ્થા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code