1. Home
  2. Tag "rtpcr test"

કુંભમેળામાં ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓનો RTPCR ટેસ્ટ કરાશે

રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય રિપોર્ટ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટી રહેવુ પડશે શ્રદ્ધાળુઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે લેવાયો નિર્ણય અમદાવાદઃ હરિદ્વારમાં કુંભમેળોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા કુંભમેળોની સમાપ્તની કેટલાક અખાડાઓએ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કુંભમેળામાં ગયા હતા. કુંભમેળામાં ગયેલા ગુજરાતના નાગરિકો પરત આવે ત્યારે સીધો પ્રવેશ નહીં આપવામાં આવે. આ […]

હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે

હવે અમદાવાદ રહેતા લોકો રાજ્યમાં પરત આવે ત્યારે RTPCR કરાવવો અનિવાર્ય નથી જો કે અમદાવાદીઓએ રાજ્યમાં પરત ફરવા સમયે આધાર કાર્ડ સાથે રાખવું પડશે આ નિર્ણયનો અમલ 6 એપ્રિલથી કરવામાં આવશે અમદાવાદ: રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે […]

રાજસ્થાનમાં આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત –  ગુજરાતી પ્રવાસીઓની ચિંતા વધી, 10 ટકા પ્રવાસીઓએ બુકિંગ રદ કરાવ્યું

રાજસ્થાન સરકારે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો ગુજરાતી પ્રવાસીઓની ચિંતા વધી 10 ટકા ગુજરાતીઓએ પ્રવાસનું બુકિંગ કેન્સલ કરાવ્યું અમદાવાદ – હાલ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે દેશભરના કેટસાક રાજ્યોમાં કોરોનાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે, ત્યારે હવે આવનાકરા દિવસોમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજસ્થાનમાં રજાઓ માણવા જતા હોઈ છે.જો કે હવે વધતા કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code