1. Home
  2. Tag "Sabarmati River"

ગાંધીનગર-ચિલોડા વચ્ચે સાબરમતી નદી પર રૂપિયા 60 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદના સરખેજથી ગાંધીનગર અને ચિલોડા સુધીના નેશનલ હાઈવે પર રોજબરોજ ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. જેથી ગાંધીનગર- ચિલોડા હાઇવે પર સાબરમતી નદી પર હાલના બ્રિજને સમાંતર વધુ એક બ્રિજ 60 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી બે મહિનામાં આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે. આ બ્રિજ […]

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટેનો પ્લાન રજુ કરવા AMC અને GPCBને HCનો આદેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં PIL દાખલ થઈ હતી. હાઇકોર્ટ દ્વારા અગાઉ સુનાવણી દરમિયાન સાબરમતીમાં પ્રદૂષણ રોકવા અને તપાસ અર્થે AMC, GPCB અને CPCBને પણ નિર્દેશો જાહેર કરાયા હતા. દરમિયાન શુક્રવારે સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને જીપીસીબીને નદીમાં ઠલવાતા પ્રદુષણને રોકવા માટે પ્લાન રજુ કરવાનો આદેશ કર્યો હતો, ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ […]

સાબરમતી નદીમાં કેટલાક રહિશો અને ઉદ્યોગો દ્વારા પ્રદુષણ કરાતું હોવાનો હાઈકોર્ટમાં અપાયો રિપોર્ટ

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં અદાલત મિત્રએ રિપોર્ટ રજૂ કર્યો હતો. અદાલત મિત્રએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હજુ પણ રહેણાક વિસ્તારો અને ઉધોગો નદીમાં કચરો ઠાલવે છે. જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. નદીમાં કચરો ઠાલવતી સોસાયટીઓ સામે પગલા લેવા એકટિંગ ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇની ખંડપીઠે આદેશ કર્યો હતો. […]

અમદાવાદમાં અષાઢી બીજથી સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ થઈ જશે

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવ્યા બાદ શહેરીજનો માટે હવે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. એમાંયે અટલબ્રિજનો નજારો માણવા દિવસ દરમિયાન અનેક શહેરીજનો આવતા હોય છે. રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અન્ય આકર્ષણો ઊભા કરાયા છે. જેમાં હેલિપેડ સેવાનો પણ સમાવેશ થાય છે. હવે રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરાશે. જેમાં આગામી તા. 20મી જુન […]

અમદાવાદના સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 150 લોકો એકસાથે ભોજનાનો સ્વાદ માણી શકશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટનો સારોએવો વિકાસ થયો છે. બહારગામથી શહેરની મુલાકાતે આવનારા રિવરફ્રન્ટની અવશ્ય મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓ માટે અટલબ્રિજ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હવે  સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની સુવિધા બે મહિનામાં શહેરીજનોને પ્રાપ્ત થશે. એક સાથે 150 લોકો નોસ્તો કે ભોજન એક સાથે લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે, અમદાવાદની […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં કાયાકિંગનો પ્રારંભ, વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે શહેરીજનો ઉમટી પડ્યાં

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ, સાબરમતી નદીમાં કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં શનિવારે પ્રથમ દિવસે વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં અનેક શહેરીજનોએ ભાગ લીધો હતો. કાયાકિંગ માટે સવાર, બપોર અને સાંજનાં અલગ-અલગ સમયના સ્લોટ રાખવામાં આવ્યા છે. એક સ્લોટ 50 મિનિટનો નક્કી કરવામાં આવ્યો છે. સવારે 6થી 10, બપોરે 3થી 4 અને સાંજે 4થી 7 વાગ્યા સુધીનાં […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કાયાકિંગની મજા શુક્રવારથી માણી શકાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાબરમતી નદીમાં આગામી શુક્રવારથી કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવશે. આમ આમદાવાદના શહેરીજનોને વોટર સ્પોર્ટની એક ભેટ અપાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી 31 માર્ચને શુક્રવારથી રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની […]

ગાંધીનગરમાં ગિફ્ટસિટી નજીક સાબરમતી નદી પર કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદમાં સાબરમતી નદી પર રિવરફ્રન્ટને મળેલી સફળતા બાદ રાજકોટ, સુરત સહિતના શહેરોમાં નદીકાંઠે રિવરફન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ સાહરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની નાણા મંત્રીએ બજેટની સ્પીચમાં જાહેરાત કરી હતી. ગાંધીનગરના ગિફ્ટસિટી નજીક રિવરફ્રન્ટ બાંધવા માટે 150 કરોડ નાણાની જોગવાઈ કરી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ  જળસંપતિ વિભાગની […]

સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવવા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા તંત્ર તથા સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સાબરમતી નદીમાં વધતા પ્રદુષણને લઈને રાજ્યની વડી અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગેરકાયદે રીતે હજુ સુધી નદીમાં પ્રદુષણ […]

સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી, સરકારને આકરી ટકોર કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પ્રદુષણ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે, હાઈકોર્ટે આ મુદ્દો સુઓમોટો દાખલ કરીને તંત્રને આકરી ટકોર કરી હતી. તેમજ નોંધ્યું હતું કે, આટલુ ખરાબ અને દુષિત પાણી નહીં ચલાવી લેવાય, સરકારે આ અંગે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે આ સુઓમોટોની વધુ સુનાવણી 13 જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code