અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ઘટતા રિવરફ્રન્ટનો વોક-વેક-વે લોકો માટે ખૂલ્લો કરાયો
અમદાવાદઃ સાબરમતી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે તેમજ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવતા શહેરના રિવરફ્રન્ટ પરનો વોક-વે લોકો માટે બંધ કરવાની ફરજ પડી હતી. અને લોકો અવર-જવર ન કરે તો માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વાસણા ડેમના દરવાજા ખોલાયા બાદ નદીમાં પાણીનું જળસ્તર ઘટી જતાં રિવરફ્રન્ટનો વોક-વે લોકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવ્યો […]