1. Home
  2. Tag "SANATAN"

જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહી શકું નહીં, બોલીને પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને એક લાંબી ચિઠ્ઠી પણ લખી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે મેં પાર્ટી જોઈન કરી હતી, ત્યારની કોંગ્રેસ અને હાલની કોંગ્રસમાં આસમાન-જમીનનું અંતર આવી ગયું […]

એક મોટી ભૂલને કારણે ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો આંચકો, વાંચો શું છે મામલો?

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણીના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને આજે ફરીથી એક આંચકો લાગ્યો છે. સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાં એક ભૂલ ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પુછયું કે તેઓ પોતાની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી પર એફઆઈઆરને ક્લબ કરવાની પોતાની અરજીના રિટ ક્ષેત્રાધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકે […]

Tamil Nadu: મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી, સનાતન મામલામાં દાખલ અરજી ફગાવી

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને ળઈને આપેલા નિવેદન પર ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી છે. હાઈકોર્ટે ડીએમકેના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સનાતન ધર્મને લઈને ઉદયનિધિ સ્ટાલિન, પી. કે. શેખરબાબુને ધારાસભ્ય પદેથી અને ડીએમકેના સાંસદ એ. રાજાને લોકસભા સદસ્યના પદ પરથી હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. […]

સનાતન ધર્મ વિરોધી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટનો ઠપકો, કહ્યું-મંત્રીને પરિણામની ખબર હોવી જોઈએ

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણી કરનરા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તમે એક મંત્રી છો અને તમને પરિણામની ખબર હોવી જોઈએ. ઉદયનિધિ તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકેની સરકારમાં મંત્રી પણ છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મેલેરિયા જેવી બીમારીઓથી કરી […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમથી સૌના મનમાં પ્રસન્નતા: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે. અયોધ્યાનો માહોલ રામમય છે અને દેશનો માહોલ અયોધ્યામય છે. પરંતુ રાજકીય લોકોની સાથે સંત સમાજના કેટલાક લોકો પણ મુહૂર્ત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને રાજકારણ ખેલાય રહ્યું છે. આ મામલામાં એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થવાનું જણાવી […]

સનાતન અને આસ્થા તરફ વધી રહ્યો છે લોકોનો વિશ્વાસ,જાણો શું થયું

ભારતમાં હવે મોટાભાગનો વર્ગ ધર્મ અને આસ્થા તરફ વળી રહ્યો છે, છેલ્લા એક દશકમાં હવે સમય એવો બન્યો છે કે જ્યાં દરેક લોકોને પોતાના સનાતની અને હિંદૂ હોવા પર ગર્વ થાય છે અને દરેક ધાર્મિક કામમાં લોકો પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યા છે. આવામાં જો વાત કરવામાં આવે કાશી વિશ્વનાથ મંદિરની તો ત્યાં પણ […]

દરેક વ્યક્તિનો જન્મ સનાતન ધર્મમાં થાય છેઃ રુબી આસિફ ખાન

નવી દિલ્હીઃ જમીયત ઉલેમા એ હિન્દના 34માં અધિવેશનમાં મૌલાના અરશદ મદનીના નિવેદનથી વિવાદ ઉભો થયો છે અને વિવિધ ધર્મના ગુરુઓમાં નારાજગી ફેલાઈ છે. મૌલાનાએ અલ્લાહ અને ઓમને એક બતાવ્યાં હતા. જે બાદ તમામ ધર્મગુરુઓએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. મૌલાનાના આ નિવેદન સામે અલીગઢ ભાજપના મહિલા આગેવાન રુબી આસિફ ખાને કહ્યું કે, માણસનો જ્યારે જન્મ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code