રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશેઃ ડૉ. ભરતભાઈ પટેલ
બાયડ, 23 મે, 2026 – રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશે તેમ પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. તેઓ સંઘ શિક્ષા વર્ગની સમાપન બેઠકને સંબોધી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગનું પંચશીલ વિદ્યાલય, બાયડ ખાતે સમાપન થયું. ૮ […]


