1. Home
  2. Tag "Sant Shiromani Guru Ravidas Jayanti"

આજે સંત શિરોમણી ગુરુ રવિદાસ જયંતિ,PM મોદી,CM યોગી સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે સંત રવિદાસજીની જન્મજયંતિ છે.સંત રવિદાસજીએ કહેલા સૂત્રોનો જીવનમાં અમલ કરવાથી આપણી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને આપણે સુખ-શાંતિ મેળવી શકીએ છીએ.આજે સંત રવિદાસજીની જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ તેમને નમન કર્યા છે. સંત રવિદાસજીને તેમની જન્મજયંતિ પર વંદન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંકલ્પને પુનરાવર્તિત કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code