સાંતલપુરના એવાલ ગામે ઈકો ટુરિઝમ સેન્ટર, ઘુડસર, ચિંકારા જેવા વન્યજીવો નિહાળી શકાશે
પાટણઃ એક સમયે વેરાન અને ઉજ્જડ ગણાતા સાંતલપુરના અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત નિર્મિત ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટી (ઈકો ટુરીઝમ સેન્ટર)નું ઈ-લોકાર્પણ તાજેતરમાં વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ ઇ- લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત પણ વરચ્યુઅલી ઉપસ્થિત […]