1. Home
  2. Tag "Satya-Ahinsa"

સત્ય-અહિંસા જેવા પ્રિન્સિપલથી વિશ્વને સારી જગ્યાએ લઇ જઇ શકાયઃ PM બોરિસ જ્હોન્સન

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આજે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અમદાવાદ પ્રવાસ દરમિયાન તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ચરખો કાંત્યો હતો. આ ઉપરાંત ગાંધીજીના સત્ય અને અંહિસાના મંત્રનો ઉલ્લેખ કરીને ગાંધી આશ્રમની વિઝીટ બુકમાં સંદેશ લખ્યો હતો. The […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code