નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને AIFની યોજનાથી દૂર રહેવાનો RBIનો નિર્દેશ
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે તમામ નોન બેકિંગ નાણાકીય કંપનીઓને એઆઈએફની યોજનાથી દૂર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ 30 દિવસની અંદર આવા એઆઈએફમાંથી તેમના રોકાણને ફડચામાં લેવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રિઝર્વ બેંકે તમામ કોમર્શિયલ બેન્ક, સહકારી બેન્ક, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓ સહિત નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને વૈકલ્પિક […]