ગુજરાત યુનિવર્સિટીમાં આગામી તા. 22થી 28 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન પ્રદર્શન યોજાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર દેશભરમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ નામનું અઠવાડિક વિજ્ઞાન પ્રદર્શન 75 સ્થાનો પર કરવામાં આવશે, વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યેની રૂચિ કેળવાય અને નવા સંશોધનોથી વિદ્યાર્થીઓ પરિચિત બને તે હેતુથી […]