1. Home
  2. Tag "sea"

કન્યાકુમારીના દરિયામાં બનેલો દેશનો પહેલો કાચનો પુલ, જાણો તેની વિશેષતા

તમિલનાડુમાં કન્યાકુમારીના સમુદ્રમાં દેશનો પ્રથમ કાચનો પુલ બનાવવામાં આવ્યો છે. સીએમ એમકે સ્ટાલિને સોમવારે આ કાચના પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ બે પ્રાચીન વસ્તુઓને જોડવાનું કામ કરશે. આ કાચના પુલનો ઉપયોગ કરીને હવે લોકો વિવેકાનંદ મેમોરિયલથી તિરુવલ્લુવર પ્રતિમા સુધી પહોંચી શકશે. હવે લોકોને સ્મારકથી પ્રતિમા સુધી જવા માટે કોઈપણ પ્રકારની બોટની જરૂર નહીં પડે. […]

દરિયાના એક લીટર પાણીમાં આટલું બધું મીઠું હોય છે, તમે સાંભળીને ચોંકી જશો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરિયાનું પાણી ખારું કેમ છે? જ્યારે નદીઓ અને તળાવોનું પાણી મધુર છે. દરિયાનું પાણી ખારું થવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે. વાસ્તવમાં, દરિયાના પાણીમાં ઓગળેલા ઘણા પ્રકારના ખનિજો હોય છે, જેમાંથી સૌથી વધુ માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, જેને આપણે સામાન્ય મીઠું કહીએ છીએ. દરિયાના એક લિટર પાણીમાં સરેરાશ […]

આંદામાનના દરિયામાંથી 6000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, છની અટકાયત

નવી દિલ્હીઃ દેશમાં નશાનો કાળો કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાંથી રૂ. 6000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. તેમજ માછીમારી બોટમાં સવાર છ વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. ભારતીય સુરક્ષા દળોએ આ શખ્સોની પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા […]

ઓખાના મધદરિયે ભારતીય માછીમારીની બોટ પર પાક,મરીનનું ફાયરિંગ, બોટ ડુબી

ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવી લીધા, પાક મરીન ભારતીય માછીમારોના અપહરણની વેતરણમાં હતું, ભારતીય કોસ્ટગાર્ડે પાક.મરીનનો સામનો કર્યો અમદાવાદઃ સૌરાષ્ટ્રના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારતીય જળસીમાંમાંથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણના બનાવો બનતા હોય છે. ભારતિય કોસ્ટ ગાર્ડના જવાનો અને પાકિસ્તાની મરીન સામસામે ચોકી પહેરો કરતા હોય છે. દરમિયાન ભારતીય માછીમારોની બોટ માછીમારી કરતી હતી […]

ઇટાલીના દરિયામાં બે જહાજો ડૂબ્યાં, 11 લોકોના મોત

નવી દિલ્હીઃ સોમવારે ઇટાલીના દરિયાકાંઠે બે જહાજો ડૂબી ગયા, જેમાં ઓછામાં ઓછા 11 સ્થળાંતરકારોના મોત થયા અને 60થી વધુ લોકો ગુમ થયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઈટાલિયન મીડિયા અનુસાર, ગુમ થયેલા 60થી વધુ લોકોમાંથી 26 સગીર છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું કે, આ બોટ ગત સપ્તાહે […]

ઇઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીય ક્રૂ મેમ્બર્સને ઇરાને મુક્ત કર્યા, પાંચેય ક્રૂ મેમ્બર્સે છોડી દીધું ઇરાન

કેન્દ્રની મોદી સરકારની વિદેશ નીતિ ફરી એકવાર રંગ લાવી છે. ઈરાનમાં ભારતીય તેહરાન દ્વારા જપ્ત કરવામાં આવેલા ઈઝરાઇલી જહાજમાં સવાર પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તેઓએ ઇરાન છોડી દીધું છે. ભારતે ઇરાની અધિકારીઓનો આભાર માન્યો ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ બદલ ઈરાની અધિકારીઓનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે […]

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

એક દિવસમાં 2000 ભૂકંપ, કેનેડાની નીચે ફાટી રહી છે ધરતી, શું ઘણાં ભાગમાં વિખેરાય જશે આ દેશ?

ટોરંટો: આ મહિનાની શરૂઆતમાં કેનેડાના તટ પાસે રહેલા વેંકૂવર આઈલેન્ડના વિક્ટોરિયા હાર્બરમાં વિચિત્ર ઘટના બની. 24 કલાકમાં 2000 ભૂકંપના આંચકા આવ્યા. તેના પછી વૈજ્ઞાનિકો સતર્ક થઈ ગયા છે, કારણ કે આ ભૂકંપોથી જાનમાલનું તો નુકશાન થયું નથી. પણ જ્યારે તેમણે તપાસ કરી તો તેમના રુવાંટા ઉભા થઈ જાય તેવો ખુલાસો થયો. આ તમામ ભૂકંપોનું કેન્દ્ર […]

પોરબંદરથી 40 કિમી દૂર દરિયામાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા

અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે  ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે […]

સમુદ્રયાને સફળતાપૂર્વક પસાર કર્યો ટેસ્ટ, જાણો ક્યારે લોન્ચ થશે?

નવી દિલ્હી: ચંદ્રયાન બાદ હવે ઈસરો પોતાની મહત્વકાંક્ષી સમુદ્રયાનની યોજનાની તૈયારીમાં લાગી ગયું છે. ઈસરોએ સમુદ્રયાન મિશનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. રવિવારે બંગાળની ખાડીમાં સમુદ્રની અંદર કેટલાક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના પછી પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજૂએ કહ્યુ છે કે સમુદ્રયાન મિશનને 2025ના આખર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code