1. Home
  2. Tag "seeds"

બીજ નિગમ દ્વારા બિયારણ માટે ખરીદાતા પાકના ખેડુતોને પુરતા ભાવ આપવા કૃષિમંત્રીની સુચના

ગાંધીનગરઃ ગુજરાત બીજ નિગમ દ્વારા ખેડુતોને પ્રામાણિત કરેલું બિયારણ આપવામાં આવે છે. બિયારણ માટે જીરૂ, મગફળી, દીવેલા, સહિતનો પાક ખેડુતો પાસેથી ખરીદવામાં આવે છે. પરંતુ ખેડુતો પાસેથી  જે ફસલ ખરીદવામાં આવે છે. તેના બીજ નિગમ દ્વારા પુરતા ભાવ અપાતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે. આથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બીજ નિગમના અધિકારીઓને બોલાવીને ખેડુતોને […]

ખેડૂતોને ખરીફ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણો સમયસર મળી રહેશેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-2023 ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલની […]

આ ફળોના બીજ શરીરમાં ઝેરનું કામ કરે છે

ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. પરંતુ જો તેને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે. સફરજનના બીજમાં એક એવું તત્વ હોય છે જે માનવ શરીરમાં પહોંચતા જ પાચન ઉત્સેચકો સાથે ભળીને ઝેર બનાવવા લાગે છે. તે એટલું ખતરનાક છે કે જો આકસ્મિક રીતે ચોક્કસ જથ્થાથી વધુ બીજ શરીરની અંદર […]

મહેસાણા અને સાબકાંઠામાં બિયારણ-ખાતરની 634 પેઢીઓ પર દરોડા, 1.39 કરોડનો જથ્થો સીઝ કરાયો

મહેસાણાઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી બાદ હવે વરસાદનું આગમન થઈ ગયું છે, બીજીબાજુ ખેડુતોએ વાવણીના આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બોગસ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે તા.10 થી 12 જૂન સુધી કૃષિ વિભાગની 5 ટીમો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મહેસાણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code