શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો, સાથે રેલી પણ યોજાઇ
સીમા જન કલ્યાણ સમિતિ દ્વારા દિવંગત શહીદો માટે શ્રદ્વાંજલિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ દ્વારા પણ શ્રદ્વાંજલિ આપવામાં આવી કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાળીને આપી શ્રદ્વાંજલિ તે ઉપરાંત ભાભર શહેરમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું અમદાવાદ: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના […]