1. Home
  2. Tag "self-sufficient"

રસોઈ ગેસ બાબતે 1000 આદિવાસી પરિવારો હવે આત્મનિર્ભર બન્યા

એકતાનગર, 14 મે, 2026 – રસોઈ ગેસ બાબતે 1000 આદિવાસી પરિવારો હવે આત્મનિર્ભર બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યુ હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોનાં ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ચૂક્યા […]

 નેવી ચીફે કહ્યું- વર્ષ 2047 સુધીમાં નેવી સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઈ જશે

દિલ્હી:નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું છે કે,જહાજો અને સબમરીનના ઉત્પાદનથી લઈને ભાગો અને શસ્ત્રો સુધી, ભારતીય નૌકાદળ 2047 સુધીમાં “સંપૂર્ણપણે” આત્મનિર્ભર થઈ જશે. એડમિરલ કુમારે સંરક્ષણ પરિષદમાં જણાવ્યું હતું કે,રશિયા-યુક્રેન સંઘર્ષમાંથી ઘણું શીખવા જેવું છે, જેમાં નવી ટેકનોલોજી, સાયબર સ્પેસ અને તમામ પ્રકારના દારૂગોળાનો ઉપયોગ જોવા મળ્યો હતો.તેમણે કહ્યું કે,બંને દેશો વચ્ચેના સંઘર્ષે […]

પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશેઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતના નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉપર યોજાયેલાં નોલેજ શેરીગ વર્કશોપના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ઉપરના સંશોધનો અને નવી ટેકનોલોજીના આવિષ્કારથી કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી શકાશે. રાજ્યપાલએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. રાસાયણિક ખાતરો કે જંતુનાશકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code