નેવી ચીફે કહ્યું- વર્ષ 2047 સુધીમાં નેવી સંપૂર્ણ રીતે આત્મનિર્ભર થઈ જશે
દિલ્હી:નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે કહ્યું છે કે,જહાજો અને સબમરીનના ઉત્પાદનથી લઈને ભાગો અને શસ્ત્રો સુધી, ભારતીય નૌકાદળ 2047 સુધીમાં “સંપૂર્ણપણે” આત્મનિર્ભર થઈ જશે. એડમિરલ કુમારે સંરક્ષણ પરિષદમાં જણાવ્યું હતું કે,રશિયા-યુક્રેન સંઘર્ષમાંથી ઘણું શીખવા જેવું છે, જેમાં નવી ટેકનોલોજી, સાયબર સ્પેસ અને તમામ પ્રકારના દારૂગોળાનો ઉપયોગ જોવા મળ્યો હતો.તેમણે કહ્યું કે,બંને દેશો વચ્ચેના સંઘર્ષે […]