1. Home
  2. Tag "Shaktikant Das"

RBIનો રૂ. 1000ની નોટ ફરી ચલણમાં લાવવાનો કોઈ ઈદારો નથીઃ ગવર્નર શક્તિકાંત દાસ

નવી દિલ્હીઃ આરબીઆઈએ તાજેતરમાં જ રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન તા. 31મી સપ્ટેમ્બર સુધી જે તે વ્યક્તિ રૂ. 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકશે. બીજી તરફ આગામી દિવસોમાં ફરીથી રૂ. 1000ની નોટ ફરીથી ચલણમાં લાવવાનો આરબીઆઈનો કોઈ ઈદારો નહીં હોવાનું આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે […]

કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાજનક પરંતુ લોકડાઉનની કોઇ શક્યતા નથી: RBI ગર્વનર

દેશમાં કોરોનાએ ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જો કે લોકડાઉન થાય તેવી કોઇ શક્યતા નથી: RBI ગર્વનર કોરોનાના કેસમાં વધારો એ સરકાર માટે ચિંતાનો વિષય નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણે ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ફરીથી હાહાકાર મચ્યો છે. બીજી તરફ કોરોનાનું રસીકરણ અભિયાન પણ વેગવાન બનાવાયું છે. અત્યારસુધીમાં 5 કરોડ કરતા વધારે […]

કોર્પોરેટ ટેક્સમાં છૂટને આરબીઆઈ ગવર્નરે ગણાવ્યો બોલ્ડ નિર્ણય, કર્યું સ્વાગત

કોર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન આરબીઆઈ ગવર્નરે કર્યું સ્વાગત શક્તિકાંત દાસે ગણાવ્યો બોલ્ડ નિર્ણય કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન કર્યું છે. આ એલાન પર રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ છે કે આનાથી કોર્પોરેટને ફાયદો થશે. આ છૂટથી કંપનીઓને ફાયદો થશે. આનાથી વિદેશી રોકાણ આવશે. આ એક કડક નિર્ણય છે. આનાથી લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code