1. Home
  2. Tag "sharad pawar"

NCPમાં પક્ષના નામ અને ચૂંટણી ચિન્હની લડાઈ વચ્ચે હવે કાકા-ભત્રીજા વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને લઈને રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે. NCP નેતા અજિત પવારના બળવાખોર વલણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. કાકા અને ભત્રીજાની લડાઈ વચ્ચે હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ જૂના પોસ્ટરોની જગ્યાએ નવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. ક્યાંક દ્રોહી છે તો ક્યાંક સત્ય માટે […]

મહારાષ્ટ્રમાં સત્તાપલટો કરતા શરદ પવારે જ શીખવ્યું હતુઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ “ઘૃણાસ્પદ” છે અને મતદારોનું “ભયંકર અપમાન” છે. તેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જ  મહારાષ્ટ્રમાં ‘રાજકીય બળવો’નો પરિચય રાજકીય નેતાઓ અને પ્રજાને કરાવ્યો હતો. શરદ પવારે સત્તાપલટો કરવાનું શીખવ્યું હતું, […]

BJPએ NCP સામે કૌભાંડના આક્ષેપો કર્યા બાદ હવે અમારા જ MLAને મંત્રી કેમ બન્યાઃ શરદ પવારનો સવાલ

નવી દિલ્હીઃ એનસીપીમાં અજીત પવારે બળવો કરીને કાકા શરદ પવાર સામે મોરચો ખોલ્યો છે. દરમિયાન આજે અજીત પવારે શક્તિ પ્રદર્શન કર્યાં દરમિયાન શરદ પવારને નિવૃત્તિ અને રાજીનામા સહિતના મુદ્દે ટોણો માર્યો હતો. જે બાદ શરદ પવારે પોતાના જૂથના નેતાઓ કાર્યકરો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં લગભગ 12 જેટલા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં છે. આ દરમિયાન […]

NCPના શરદ પવારને રાજીનામા અને નિવૃત્તિને મુદ્દે અજીત પવારે માર્યો ટોણો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણના ચાણ્ક્ય ગણાતા એનસીપીના વડા શરદ પવાર સાથે તેમના ભત્રીજા અજીત પવારે બળવો કરીને પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને ભાજપની સરકારમાં જોડાયાં હતા. તેમજ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. દરમિયાન અજીત પવારે એનસીપીના ધારાસભ્યોની ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં 35થી વધારે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ […]

અજિત પવારના પગલાથી અજાણ હોવાનો શરદ પવાર દાવો રાજકીય નાટકઃ રાજ ઠાકરનો આક્ષેપ

મુંબઈઃ એનસીપીના સિનિયર નેતા અજિત પવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)થી અલગ થઈ ગયા છે. ત્યારથી સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવારને આ વાતની જાણ હતી. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ […]

13-14 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે,શરદ પવારની જાહેરાત

દિલ્હી : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાગઠબંધનની કવાયતમાં લાગેલા વિપક્ષી પક્ષોની બેઠકનો બીજો તબક્કો હવે બેંગલુરુમાં યોજાશે. પહેલા સુધી એવું કહેવામાં આવતું હતું કે બેઠક શિમલામાં યોજાશે, પરંતુ હવે એનસીપી પ્રમુખ શરદ પવારે બેઠકનું સ્થળ બદલવાની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી છે કે 13 અને 14 જુલાઈએ બેંગલુરુમાં બેઠકનું આયોજન કરવામાં આવશે. પુણેમાં પત્રકાર […]

વિપક્ષ એકતાના દાવાઓ વચ્ચે NCPમાં આંતરિક ખેંચતાણઃ પોસ્ટરમાંથી અજીત પવારની બાદબાકી

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં, સાંસદ સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી, એવું લાગે છે કે પાર્ટીમાં બધું બરાબર નથી. હવે NCPના પોસ્ટર પરથી અજિત પવારનો ચહેરો પણ ગાયબ થઈ ગયો છે. નવી દિલ્હીમાં NCPની કાર્યકારિણીની બેઠક મુદ્દે પાર્ટીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં શરદ પવારના ભત્રીજા અને પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના […]

પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ શરદ પવાર

પુણેઃ ગયા અઠવાડિયે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ નથી. મીટિંગમાં કેટલીક જગ્યાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ એનસીપીના સિનિયર નેતા શરદ પવારે જણાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે. પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા […]

વિપક્ષી દળોમાં BJP સામે કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે એકતા બનાવવાની જરૂરઃ શરદ પવાર

મુંબઈઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ અત્યારથી જ પોતાની રણનીતિ તૈયાર કરી છે, એટલું જ નહીં રાજ્યના પ્રદેશ પ્રમુખોને પણ પ્રચાર-પ્રસારને લઈને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપાને પરાસ્ત કરવા માટે રણનીતિ ઘડી રહ્યાં છે, એટલું જ નહીં નીતિશ કુમાર, અરવિંદ કેજરિવાલ અને મમતા […]

એનસીપી નેતા શરદ પવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે રાજીનામું આપવાની માગ કરી

એનસીપી નેતાએ રેલ્વેમંત્રીના રાજીનામાની વાત કરી ઓડિશા ટ્રેન એકસમ્તાને લઈને રેલ્વેમંત્રી પર નિશાન દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસમ્તા સર્જાયો જેમાં 280 થી વધુ લોકોના જીવ ગયા તો 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,આ ઘટના બન્યા બાદ વિપક્ષ દ્રારા સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે તો રેલ્વે મંત્રી અશ્વિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code