1. Home
  2. Tag "sharad pawar"

શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજીતને ભોજનનું આમંત્રણ આપતા રાજકીય માહોલ ગરમાયો

મુંબઈઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે એનસીપી (SP)ના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ગણાતા શરદચંદ્ર પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી દેવેન્દ્ર ફડણવીસ તેમજ પોતાના ભત્રીજા અજીત પવારને પોતાના નિવાસસ્થાન ગોવિંદ બાદમાં ભોજન માટેનું આમંત્રણ આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ […]

બારામતી બેઠક પર નણંદ-ભાભીનો જંગ: સુપ્રિયા સુલે સામે લડશે અજીત પવારના પત્ની ચૂંટણી?

પુણે: દેશની લોકસભા ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. જો કે હાલ ઉમેદવારોના નામની ઘોષણા થઈ નથી. પરંતુ કેટલાક સ્થાનો પર ઉમેદવારો લગભગ નિર્ધારીત છે. મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક હાઈપ્રોફાઈલ છે અને અહીં પવાર પરિવારની વચ્ચે ચૂંટણી જંગ લડાવાનો છે. એનસીપીના શરદ પવાર જૂથના ઉમેદવાર સુપ્રિયા સુલે ફરીથી અહીંથી ચૂંટણી લડશે. તો શરદ પવારના […]

મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

મુંબઈ: પોતાના ભત્રીજા અજીત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અચાનક રાજકીય રીતે નબળા થઈ ગયેલા શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ખેલ કરવા જઈ રહ્યા છે. ઝી ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં સામેલ એવા શરદ પવાર પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના […]

શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ઈડી, 6 ઠેકાણાઓ પર સર્ચ

મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારના નિકટવર્તી અને તેમના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રો પર ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે. શુક્રવારે સવારે ઈડીની ટીમો બારામતી એગ્રોના પરિસર પહોંચી અને તપાસ કરી. ઈડીનું કહેવું છે કે બારામતી એગ્રોના પરિસરોમાં આ તપાસ મહારાષ્ટ્ર સ્ટેટ કોપરેટિવ બેંક ગોટાળાને લઈને કરવામાં આવી છે, તેમાં મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. […]

આજે શરદ પવારનો જન્મદિવસ,વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે NCP નેતા શરદ પવારને તેમના 83માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. X પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવેલી શુભેચ્છામાં પીએમ મોદીએ સ્વાસ્થ્ય માટે કામના કરી છે. તેમણે ટ્વિટર પર કહ્યું, “શ્રી શરદ પવારજીને તેમના જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. તેને લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ મળે.” દેશના સૌથી અનુભવી ધારાસભ્યોમાંના એક, […]

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A. ગઠબંધનની સંકલન સમિતિની પ્રથમ બેઠક યોજાશે

મુંબઈઃ દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનની સંકલન સમિતિની બેઠક યોજાશે. સંકલન સમિતિની આ પ્રથમ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધનમાં સામેલ વિપક્ષી પક્ષો વચ્ચે […]

NCPના વડા શરદ પવાર અને અજીત પવાર ઉપર શિવસેનાએ કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેની ખેંચતાણ પર મોટી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એનસીપી ચીફ શરદ પવાર અને રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવાર પર આકરા પ્રહાર કર્યાં છે. સામનાના તંત્રીલેખમાં બારામતીમાં અજિત પવારની રેલીના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે કે તેમને સત્તા નથી […]

NCPના કોઈ ભાગલા પડ્યાં નથી અને અજીત પવાર પાર્ટીના નેતા છેઃ શરદ પવાર

પુણેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, પાર્ટીમાં કોઈ વિભાજન નથી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પાર્ટીના નેતા તરીકે ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક નેતાઓએ “અલગ રાજકીય વલણ” લઈને NCP છોડી દીધી છે, પરંતુ આને પાર્ટીમાં ભાગલા ન કહી શકાય. પવારે બારામતીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાત […]

અજિત પવાર સાથેની અવારનવાર મુલાકાતોથી શરદ પવારની છબી ખરડાય છેઃ શિવસેના (UBT)

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચેની અવારનવાર બેઠકો NCPના વડાની છબી ખરડાઈ રહી છે. શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી) એ સોમવારે આ દાવો કર્યો હતો. શિવસેનાના (UBT) મુખપત્ર ‘સામના‘ એ એક સંપાદકીયમાં કહ્યું છે કે શરદ પવાર (તેમના કાકા) સાથે અજિત પવારની વારંવારની મુલાકાતો જોવી રસપ્રદ છે […]

કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથીઃ મલ્લિકાર્જુન ખડગે

બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code