શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજીતને ભોજનનું આમંત્રણ આપતા રાજકીય માહોલ ગરમાયો
મુંબઈઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે એનસીપી (SP)ના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ગણાતા શરદચંદ્ર પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી દેવેન્દ્ર ફડણવીસ તેમજ પોતાના ભત્રીજા અજીત પવારને પોતાના નિવાસસ્થાન ગોવિંદ બાદમાં ભોજન માટેનું આમંત્રણ આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ […]