1. Home
  2. Tag "Shrimad Bhagwat Gitaji"

ગુજરાત યુનિવર્સિટીઃ શ્રીમદ ભગવત ગીતાજીની સાંપ્રત સમયમાં પ્રસ્તુત્તા વિષય ઉપર ચર્ચા સભા યોજાઈ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રીમદ ભગવત ગીતાજીની જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય શાસ્ત્ર વિભાગ દ્વારા શ્રીમદ ભગવદ ગીતાજીના સાંપ્રત સમયમાં પ્રસ્તૃતતા વિષય ઉપર એક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદગીતા જયંતિ ના પાવન પર્વ નિમિતે રાજ્ય શાસ્ત્ર […]

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code