હિમાચલમાં હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું, 173 રસ્તા બંધ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાને કારણે જનજીવનને માઠી અસર થઈ છે. રાજ્યના 173 માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. હિમવર્ષાને કારણે માત્ર રસ્તાઓ પરની અવરજવર જ અટકી નથી પરંતુ વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. રાજ્યભરમાં 683 પાવર ટ્રાન્સફોર્મર બંધ છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ […]


