ખેડુતોના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ભાજપને પણ રાજકીય વનવાસ ભોગવવો પડશેઃ કિસાન સંઘ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ કર્માચારી સંગઠનો તેમજ ખેડુત સંગઠનો પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવી રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ચાલી રહેલા આંદોલનને હવે ગાંધીનગરથી ગામડે ગામડે પહોંચડવાની તૈયારી થઈ રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોના મુદ્દે ઝડપથી નિર્ણય નહીં […]