1. Home
  2. Tag "somnath"

સોમનાથ ટ્રસ્ટે આજથી દિવ ટુર પેકેજની શરુઆત કરી – ખૂબ ઓછા ખર્ચમાં યાત્રીઓ અનેક સુવિધા અપાશે

સોમનાથ ટ્રસ્ટે નવી સુવિધા શરુ કરી દિવ ટૂરની આજથી શરુઆત કરી ગીર-સોમનાથઃ – સોમનાથ કે જ્યા દેશ વિદેશના ખૂણે ખૂણેથી યાત્રીઓ દર્શન કરવા આવતા હોય છે, તો આ સાથે જ અહીં પ્રવાસે આવતા યાત્રીઓ દિવ જવાનું ક્યારેય ચૂકતા નથી, દિવમાં અનેક ફરવા લાયક સ્થળો છે, જ્યારે પણ કોઆ સોમનાથ આવે ત્યારે દિવ જવાનું અચૂક રાખે […]

હવેથી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકાશે – પ્રસાદ માટે પોસ્ટ સેવાનો આરંભ કરાયો

સોમનાથ મંદિરનો પ્રાસદ ઘર બેઠા મળશે પ્રસાદ માટે પોસ્ટ સેવાનો આરંભ કરાયો સોમનાથ – સોમનાથ મહાદેવ કે જ્યા 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંંગ છે ભક્તોની અહીં અતૂટ શ્રધ્ધા જોવા મળે છે, ત્યારે સોમનાથના પ્રસાદના પણ ઠેર ઠેર વખાણ થાય છે , ખાસ કરીને સોમનાથના મગના લાડૂનો પ્રસાદ લોકોનો મનપસંદ છે, આ સાથે જ ચૂરમાના લાડૂ પણ […]

સોમનાથમાં કરાશે વિકાસઃ પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા ખાસ ટનલ બનાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં યાત્રાધામ અને પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકારે કવાયત તેજ બનાવી છે. પ્રવાસીઓ માટે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવાની દિશામાં વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ગિરસોમનાથમાં કરોડોના ખર્ચે વિકાસ કરવામાં આવશે. ત્રિવેણી દેહોત્સર્ગથી  સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્સ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ […]

જગવિખ્યાત સોમનાથ મંદિર નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે

સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઇતિહાસને જીવંત કરાશે સ્કંદ પુરાણમાં દર્શાવેલા સ્થળોની શોધખોળના પ્રયાસો કરાશે સોમાનાથ ટ્રસ્ટના ચેરમેન પીએમ મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે ગાંધીનગર: સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ મોદી બન્યા છે. સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. પીએમ મોદીએ આ માટે સહમતિ […]

સોમનાથ મંદિરના નવા અધ્યક્ષ તરીકે પીએમ મોદીની વરણી

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો નિર્ણય કેશુભાઇ પટેલના નિધનથી ચેરમેન પદ ખાલી પડ્યું હતું અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે મંદિર પરિસરમાં વડાપ્રધાન મોદી સાથે ત્રણ તસવીરો શેર કરીને આ અંગે માહિતી આપી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કેશુભાઈ […]

સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકૂફ રખાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકુફ રાખવામમાં આવી હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં નવા અધ્યક્ષની નિમણુંક સહિતના એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવવાની હતી. આ ઉપરાંત બેઠકમાં મંદિરના શિખર ઉપર લગાવવામાં આવનાર સોનાના કળશ, મ્યુઝિયમ અને અન્ય પ્રકલ્પોના આગામી આયોજનની પણ ચર્ચા થવાની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની […]

યાત્રાધામ સોમનાથમાં હવે શક્તિપીઠના પણ દર્શન થશે : 21 કરોડના ખર્ચે બનશે પાર્વતી મંદિર

શિવની સાથે શક્તિના પણ થશે દર્શન સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય 21 કરોડના ખર્ચે બનશે પાર્વતી મંદિર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર કરોડો શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સૌ કોઇ મંદિરના ઈતિહાસ અને ભવ્યતા વિશે પરિચિત છે અને હવે તેમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે.. ત્યારે હવે સોમનાથમાં શક્તિપીઠના પણ દર્શન થઇ શકશે. ટૂંક સમયમાં સોમનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code