મહારાષ્ટ્રમાં અવકાશી આફત: મુંબઈ-પુણેમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર, પુણેમાં પાંચના મોત
મુંબઈ, 7 જુલાઈ 2026: મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પુણે, રાયગઢ અને રત્નાગિરી સહિતના અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પુણે જિલ્લામાં વરસાદ સંબંધિત જુદા-જુદા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા […]


