1. Home
  2. Tag "Special Planning"

અમદાવાદઃ રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વિશેષ આયોજન કરાયું

અમદાવાદ, 24 એપ્રિલ 2026: ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો ઉમટી પડે છે અને માર્ગ ઉપર ભગવાનના દર્શનનો લાભ લે છે.અત્રે […]

મહાકુંભ મેળાના અંતિમ સપ્તાહ દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં વધારાને પહોંચી વળવા ભારતીય રેલવેનું વિશેષ આયોજન

લખનૌઃ ગત શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડની ઘટના બાદ ભારતીય રેલવેએ અનેક કડક પગલાં લાગુ કર્યા છે. અયોધ્યા, વારાણસી, ગાઝિયાબાદ, નવી દિલ્હી અને આનંદ વિહાર સહિતના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા વધારવા માટે વિશેષ હોલ્ડિંગ એરિયા અને વધારાની આરપીએફ તૈનાતીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાઝિયાબાદ સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવ્યો […]

પેરિસ ઓલમ્પિક 2024માં ખેલાડીઓને દરરોજ અપાશે બે કોન્ડોમ

પ્રકૃતિએ તમામ જીવોને વિવિધ અવયવો આપ્યા છે તેમાંનું એક અંગ એટલે પ્રજનન અંગ. જે નહિ માત્ર જન્મ માટે પરંતુ કામની ભૂખને તૃપ્ત કરવામાં પણ ભાગ ભજવે છે. યુવાનોમાં SEX ની ઈચ્છા થવી એ કુદરતી છે. તેવી જ રીતે ખેલાડીઓમાં પણ SEX ની ઈચ્છા થવી સ્વાભાવિક છે. મિત્રો વર્ષ ૨૦૨૪ ઓલમ્પિક પેરિસ ખાતે યોજાઈ રહ્યો છે […]

બહુચરાજીમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ આયોજન, આસો સુદ એકમે ઘટસ્થાપના કરાશે

અમદાવાદઃ આસો નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણી કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. દરમિયાન શક્તિપીઠ બેચરાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. બહુચરાજી મંદિર ખાતે ઘટ સ્થાપનથી માંડીને દશેરાનો હવન તેમજ પાલખીયાત્રા પણ ધામધૂમથી આયોજિત કરવામાં આવશે. વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રિના દિવસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code