પીએમ મોદી પહોંચ્યા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી -સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલી
પીએમ મોદી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોચ્યા સરદાર વલ્લભ પટેલને નમન કરી આપી શ્રદ્ધાંજલી અમદાવાદઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસને રવિવારથી ગુજરાતની મુલાકાતે આવ્યા છએ ત્યારે આજરોજ સવારે તેઓ કેવડિયા ખાતે આવેલા સલ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મજયંતિ નિમ્મિતે પહોચ્યા હતા અહી તેમણે સરદાર પટેલની પ્રતિમાને નમન કરીને પુષ્પ અર્પણ કરી […]