રાજકોટ નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરો, બે કોચના કાચ તૂટ્યાં, RPFએ શરૂ કરી તપાસ
રાજકોટઃ અમદાવાદથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર નજીક પથ્થરમારો થતાં ટ્રેનના બે કાચના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેનમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. વંદે ભારત ટ્રેન રાજકોટમાં ટ્રેન પ્રવેશે તે પહેલાં આવેલા સ્લમ વિસ્તારમાંથી કોઈ શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ RPF […]