Cyclone Biparjoy: જ્યારે વાવાઝોડું આવે છે,ત્યારે તે તેની સાથે ભૂકંપ કેમ લાવે છે?, ભૂકંપ અને વાવાઝોડા વચ્ચે શું છે સંબંધ ?અહીં જાણો
અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. 15 જૂને એટલે કે આજરોજ બિપરજોય ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવાની શક્યતા છે, જેના કારણે આ વિસ્તારના લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. બુધવારે સાંજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સાંજે 5.05 મિનિટે આવેલા […]


