વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સત્વરે પ્રાથમિક અંદાજ મેળવવા ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને નિર્દેશ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બિપરજોય વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ, ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં થયેલ અસરનો તાગ મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સત્વરે પ્રાથમિક અંદાજ લેવા માટે તથા અન્ય જરૂરી આનુષંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપ્યા હતા. બિપરજોય વાવાઝોડાથી […]