1. Home
  2. Tag "Subhash Chandra Bose"

આજે નેતાજી શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , જાણો આજના દિવસે જ શા માટે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે

આજે શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે  23 જાન્યુઆરી એટલે  નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા ચળવળના અગ્રણી અને સૌથી લોકપ્રિય નાયકોમાંના એક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 2021થી વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ….! […]

ઈન્ડિયા ગેટ પર સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત થશે,આ પ્રખ્યાત શિલ્પકારને મળી જવાબદારી

દિલ્હી:મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવશે, જે ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ સ્થળની પાછળ એક ભવ્ય છત્ર હેઠળ સ્થાપિત કરવામાં આવશે. સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.યોગીરાજે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ તૈયાર કરી હતી, જેનું ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું.નેતાજી સુભાષ […]

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ ભારત રત્ન આપવાની માંગ કરતા ભાજપના સાંસદ: પીએમ મોદીને લખ્યો પત્ર

નેતાજીની 125 મી જન્મજયંતિ કરાશે ઉજવણી ભાજપના સાંસદે પીએમ મોદીને લખ્યો પત્ર નેતાજીને ‘ભારત રત્ન’ એવોર્ડ આપવાની કરી માંગ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના નેતા અનિલ ફિરોઝિયાએ તેમના માટે ‘ભારત રત્ન’ ની માંગ કરી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાની આલોટ લોકસભા બેઠકના સાંસદ અનિલ ફિરોઝિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નેતા સુભાષચંદ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code