1. Home
  2. Tag "sugar"

શ્રાવણ મહિનાના તહેવારોને લીધે રેશનકાર્ડધારકોને ખાંડ, સિંગતેલ અનાજનું વિતરણ કરાશે

અમદાવાદઃ શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોના તહેવારો સુધારવા રાજ્ય સરકારે આવકારદાયક નિર્ણય કર્યો છે અને રેશનકાર્ડ ધારકોને વધારાની ખાંડ અને સિંગતેલ ઓછા ભાવે વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ […]

તરબૂચનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પરંતુ વધુ પડતું સેવન પહોંચાડી શકે છે આ નુકસાન

ઉનાળામાં એવા ઘણા ફળો ઉપલબ્ધ હોય છે જે સ્વાદમાં રસદાર અને મીઠા જ નહીં પરંતુ શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ પણ રાખે છે. આ ફળોના નિયમિત સેવનથી વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહે છે. આવું જ એક ફળ છે તરબૂચ. તરબૂચમાં વિટામિન એ, વિટામિન બી 6, વિટામિન સી, પોટેશિયમ અને લાઇકોપીન અને સિટ્રુલિન જેવા રસાયણો સાથે […]

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

ખાંડનો વધારે પડતો ઉપયોગ ડાયાબિટીસની સાથે અન્ય ગંભીર બીમારીઓને આપે છે આમંત્રણ 

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે વધુ પડતી મીઠાઈ ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે, પરંતુ વાસ્તવિકતા આના કરતા ઘણી ખતરનાક છે. વધારે પડતી ખાંડ ખાવાથી હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. દરેક વ્યક્તિને મીઠાઈ ખાવાની મજા આવે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ – આ બધું આપણા મૂડને ખુશ કરે છે. પરંતુ, જ્યારે […]

પાકિસ્તાનમાં મોંઘવારીમાં પીસાતી પ્રજાને મળશે રાહત, 10 લાખ મેટ્રીક ટન ખાંડની કરશે આયાત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન આર્થિક કંગાલીની હાલત ઉપર ઉભો છે અને દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લાંબો કરી રહ્યાં છે, જો કે, દુનિયાના દેશો પણ આતંકવાદીઓના આકા મનાતા પાકિસ્તાનને મદદ કરવા મામલે અંતર કરી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેથી પ્રજાનું બજેટ ખોરવાયું છે, […]

ક્રિસમસમાં પેટભરીને ખાવ મીઠાઈ,નહીં વધે સુગર

આપણા દેશમાં તહેવાર આવે એટલે સૌથી પહેલા લોકોને મીઠાઈ યાદ આવે, પણ કેટલાક લોકોને તહેવારમાં પણ મીઠાઈ ખાવા મળતી નથી કારણ કે ડાયાબિટીસની બીમારી.. પણ આ વખતે હવે ચિંતા કરવાની જરૂર નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર ક્રિસમસ પાર્ટી તેમજ ન્યૂ યર પાર્ટીમાં જમ્યા પછી તરત ઊંઘશો નહીં. તરત ઊંઘવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ […]

ખાંડની સૌથી વધુ નિકાસ કરતા દેશમાં ભારત હવે બીજા નંબર પર

દિલ્હી:ખાંડની સિઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર) 2021-22માં, દેશમાં 5000 લાખ મેટ્રિક ટન (LMT) કરતાં વધારે શેરડીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવાનું નોંધાયું છે, જેમાંથી લગભગ 3574 LMT શેરડીનું પિલાણ સુગર મિલો દ્વારા લગભગ 394 LMT ખાંડ (સુક્રોઝ)નું ઉત્પાદન કરવા માટે થયું હતું. આમાંથી, 35 LMT ખાંડનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદન માટે કરવામાં આવ્યો હતો અને 359 LMT ખાંડનું ઉત્પાદન સુગર […]

કારેલાના થેપલા સુગરને કરશે કંટ્રોલ,જાણો તેને બનાવવાની રીત

કારેલા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે.ભલે તેનો સ્વાદ કડવો હોય, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જો તમે પણ ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો, તો તમે કારેલાના થેપલા બનાવીને ખાઈ શકો છો.તો આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે… સામગ્રી કારેલાની છાલ – 2 કપ બાજરીનો […]

તહેવારમાં મીઠાઈ ખાઈને વધી ગયું છે સુગર,તો આ રીતે કરો કંટ્રોલ

આપણા દેશમાં તહેવાર એટલે કે મીઠાઈનો ખાવાની પરંપરા, એવુ માનવામાં આવે છે કે તહેવારના સમયમાં એકબીજાને મીઠાઈ ખવડાવવાથી સંબંધોમાં પણ મીઠાસ રહે છે પણ જો વાત કરવામાં આવે સુગર લેવલની તો તહેવારમાં મીઠાઈ ખાઈને કેટલાક લોકોનું સુગર વધી જતું હોય છે અને થોડી મુશ્કેલી પણ આવતી હોય છે આવામાં સુગરને કંટ્રોલ પણ કરવું જોઈએ. બીટ […]

હેલ્ધી અને ફીટ રહેવા ખાંડને કહો ‘ના’, અપનાવો નેચરલ સુગર

એવુ કહેવાય કે જ્યારે શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય અથવા સાવ ઓછું થઈ જાય ત્યારે વ્યક્તિને અશક્તિ આવી જતી હોય છે. વ્યક્તિના શરીરમાં સુગર હોય તો તેના શરીરમાં એનર્જી બની રહે છે, લોકો આ કારણોસર સુગરને પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે પરંતું કેટલીક પ્રોડક્ટસ એવી પણ છે કે જે નેચરલ સુગર આપે છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code