1. Home
  2. Tag "Sun Temple"

મોઢેરાના સૂર્ય મંદિરમાં આજથી બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ, નામાંકિત કલાકારો કૃતિ રજુ કરશે

મહેસાણાઃ  રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિ પ્રવત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આજથી શાસ્ત્રીય નૃત્યોની ગૂરૂ શિષ્યોની પરંપરાનો મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. આજે 23 જાન્યુઆરી અને કાલે 24 જાન્યુઆરીના રોજ સાંજે 6-30 કલાકે યોજાનારા મહોત્સવમાં વિવિધ કલાકારો દ્વારા તેમની કૃતિ રજૂ કરશે. […]

હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં આઝાદી બાદ શાસનમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય પરંતુ હુકુમત મૌલવીઓ અને કટ્ટરપંથીઓ કરી રહ્યાં છે, પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા હતા પરંતુ કટ્ટરપંથીઓએ મોટાભાગના મંદિર સહિતના ધાર્મિક સ્થળોને નષ્ટ કર્યાં છે એટલું જ નહીં વર્ષોથી પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઈતિહાસકારોના મતે, મુસ્લિમ કટ્ટરપંથીઓને 10-20 […]

સોલાર ઊર્જાથી ઝળહળી ઉઠ્યું મોઢેરાનું સૂર્ય મંદિર, વડાપ્રધાન સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

મહેસાણાઃ  જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપત્યકળામાં  બેનમુન છે, દરવર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે સૂર્ય મંદિરને સોલાર ઊર્જાથી ઝળહળતું કરવામાં આવ્યું છે. માત્ર મંદિર જ […]

મોઢેરાનું ઐતિહાસિક સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળી ઊઠશે અને ગામ પણ સોલર વિલેજ બનશે

મહેસાણાઃ જિલ્લાના બહેચરાજી તાલુકામાં આવેલું ઐતિહાસિક અને બેનમુન એવું સૂર્ય મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ખુબ ઝડપથી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ મોઢેરાના […]

જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્ય દેવતાની મૂર્તિ સ્થાપિત કરવાની માંગણી

મોઢેરા સૂર્યમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવાની માંગણી આ સૂર્ય મંદિર પાટણનાં રાજા ભીમદેવે બનાવડાવ્યું હતું મૂર્તિ હોય તો દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળી શકે અમદાવાદ: આપણા દેશમાં બે પ્રસિદ્વ સૂર્ય મંદિરો છે. જેમાં એક મંદિર મહેસાણા જીલ્લામાં સ્થિત મોઢેરા સૂર્ય મંદિર છે. આ સૂર્ય મંદિર પાટણનાં રાજા ભીમદેવે બનાવડાવ્યું હતું. આ મંદિર સૂર્ય મંદિર તો છે પરંતુ […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના ઐતિહાસિક મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા  ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તા. 23મી જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલા કામણ પાથરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઉત્તરાર્ધ મહોત્સવનો ઈ-શુભારંભ કરાવશે. ગુજરાતમાં ચાલુ વર્ષે  કોરોના મહામારીના કારણે એક જ દિવસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code