1. Home
  2. Tag "Supreme Court"

ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, એકસાથે મળ્યા બે આંચકા

નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી મામલામાં લોકસભામાંથી હકાલપટ્ટી વિરુદ્ધ ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ છે. લોકસભામાંથી હાંકી કઢાયેલા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ સસ્પેન્શનના આદેશ પર રોક લગાવવાની અને ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની અભિષેક મનુ સિંઘવીની બંને અપીલ ઠુકરાવી દીધી. મહુઆ મોઈત્રાએ […]

CJI ભરી અદાલતમાં વકીલ પર થયા ગુસ્સે, મર્યાદા જાળવવાનું કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ- ચુપ, એકદમ ચુપ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એક દુર્લભ નજારો જોવા મળ્યો. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ ભરી અદાલતમાં એક વકીલ પર ભડકયા હતા. એક અરજીના લિસ્ટિંગના મામલા પર તીખી નોકઝોંક દરમિયાન સીજેઆઈ ચંદ્રચૂડે એક વકીલને તેમના લહેજા માટે આકરો ઠપકો આપ્યો છે અને કોર્ટને ડરાવવા તથા ધમકાવવાની કોશિશો વિરુદ્ધ કડક ચેતવણી આપી. આ દરમિયાન જસ્ટિસ […]

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો ઝટકો,વહેલી સુનાવણીની વિનંતી નકારી કાઢવામાં આવી

દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણીની ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી છે. હકીકતમાં તાજેતરમાં નીચલી અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા હતા. નીચલી અદાલતના નિર્ણયને પડકારતાં ટ્રમ્પે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને વિનંતી કરી કે આ કેસની સુનાવણી જલ્દી થાય,જેને સુપ્રીમ કોર્ટે […]

લોકસભાનું સભ્ય પદ થવા મામલે મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

નવી દિલ્હીઃ તુણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાનું સભ્ય પદ રદ કરવાના નિર્ણયની સામે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. નાણાની બદલે સવાલ મામલે આચાર સમિતિની તરફથી લોકસભાના રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. લોકસભાના અધ્યક્ષે આચાર સમિતિના રિપોર્ટને સ્વિકારીને મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયની સામે મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી […]

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો […]

જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર કરવાના મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાત મળી છે. આર્ટીકલ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે તેની કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. 5મી ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370ના પ્રભાવને ખત્મ કર્યો હતો, […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો,કહી આ મોટી વાત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર સતત કેટલાય દિવસો સુધી સુનાવણી કરી હતી. હવે કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ત્રણ ચુકાદાઓ આપ્યા હતા, પરંતુ તમામ ચુકાદા સમાન છે. […]

નશાની હાલતમાં ગુનો આચરવામાં આવ્યાની દલીલથી સજાથી બચી ના શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ નશાની હાલતમાં ગુનો આચરવામાં આવ્યો હોવાની દલીલ કરીને સજાથી બચી શકાતુ નથી. તેમ સર્વોચ્ચ અદાલતે અરજીની સુનાવણી વખતે નોંધ્યું હતું.  અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે એક વ્યક્તિની અપીલને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, આ દલીલ ત્યારે જ માન્ય રહેશે જો તે સાબિત થાય કે ગુનાનો આરોપી તેના સંજોગોને કારણે ગુનાની પ્રકૃતિને સમજવામાં […]

સુપ્રિમ કોર્ટની નવી પહેલઃ પરિસરમાં દિવ્યાંગો દ્રારા સંચાલિત પ્રથમ કાફે ખોલવામાં આવ્યું

દિલ્હીઃ ભારત તથા દેશની સરકાર અનેક લોકોને દરેક જગ્યાએ તક આપવાનું ક્યારેય ભૂલતી નથઈ ત્યારે હવે દિવ્યાંગોને પણ સુપ્રિમ કોર્ટના પરિસરમાં કાફે ખોલવાની તક અપાઈ છએ સુપ્રિમ કોર્ટના પરિસરમાં દિવ્યાંગો દ્રારા સંચાલિત કાફેનું આજરોજ સીજેઆઈ દ્રાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જો કે મહત્વની વાત એ છે કે આ દેશનું પ્રથમ કાફે છે કે જે સુપ્રિમ […]

પંજાબ અને દિલ્હીને વઘતા પ્રદુષણ મામલે સુપ્રિમકોર્ટ લગાવી ફટકાર, આપ્યા આ આદેશ

દિલ્હી- દેશની રાજઘાની દિલ્હી અને પંજાબમાં સતત પ્રદુણ વઘતુ જઈ રહ્યું છે દિલ્હીમાં અનેક પ્રકારની પાબંઘિઓ પણ લગાવી દેવામાં આવી છે ખાસ કરીને આ બન્ને રાજ્યોમાં પરાળી સળગાવવાની ઘટના ઉદ્યોગોના ઘુમાડા તથા ટ્રાફિકની સમસ્યાના કારણે પ્રદુષણ ખૂબ જ કરાબ શ્રેણીમાં નોંઘાઈ રહ્યું છે ત્યારે હવે આ મામલે સુપ્રિમ કોર્ટે બન્ને રાજ્યોને પરટકાર લગાવી છે પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code