1. Home
  2. Tag "SUPRIM COURT"

‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને લઈને વિવાદ, દેશભરમાં બેન કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 15 મે થશે સુનાવણી

ઘ કેરળ સ્ટોરી ફિલ્મને લઈને વિવાદ દેશભરમાં બેન કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 15 મે થશે સુનાવણી દિલ્હીઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી હાલ ચર્ચાનો વિષેય બની છે,કેટલાક રાજ્યો ફઇલ્મને યુવતીઓના હિતમાં ગણાવી જ્યા ફિલ્મ કર મૂક્ત કરી રહ્યા છે તો કેટલાક રાજ્યો ફિલ્મને ભડકાવ ગણાવી તેના પર બેન મૂકી રહ્યા છે ત્યારે હવે આ મામલો સુપ્રિમકોર્ટમાં […]

જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ બન્યા

નવી દિલ્હીઃ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડને સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોદાના શપથ લેવડાવ્યાં હતાં. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. જસ્ટીસ ચંદ્રચુડને વર્ષ 2016માં સુપ્રિમકોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. અગાઉ તેઓ અલ્લાહબાદ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતાં. 1959મા જન્મેલા ન્યાયમૂર્તિ ચંદ્રચુડને 13મી મે એ 2016ના રોજ ભારતની સર્વોચ્ચ […]

આર્થિક આધાર પર અનામત મામલે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચનો ઐતિહાસિક નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં આર્થિક આધાર પર અનામત હવે પણ ચાલુ રહેશે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે એક ન્યાયાધીશે પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 […]

મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે. મંદિરોના સંચાલનને રાજનીતિ અને પાર્ટી લાઇનથી અલગ કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપન સમિતિઓમાં કોઈપણ શાસક પક્ષના ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને સામેલ કરવાની પ્રથાનો અસ્વિકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિ કુમારની ખંડપીઠે શ્રી સાંઈબાબા […]

ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથીઃ સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં કર્ણાટક સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથી, એટલું જ નહીં ઈરાન સહિત ઈસ્લામિક દેશમાં મહિલાઓ હિજાબ મુદ્દે આંદોલન કરી રહી […]

ગુજરાતના કોમી તોફાનો અને બાબરી ધ્વંસ સાથે જોડાયેલા કેસ બંધ કરવા સુપ્રીમનો નિર્દોશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઈને દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓનો હવે કોઈ અર્થ નથી. આથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9માંથી 8 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ […]

ઉત્તરપ્રદેશઃ સીએમ યોગી આદિત્યનાથને જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી

નવી દિલ્હીઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. સીએમ યોગી વિરુદ્ધ 2007માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં સીએમ યોગી સામે કેસ ચલાવવાની મંજૂરી નકારી દીધી હતી. અગાઉ મે 2017માં રાજ્ય સરકારે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો […]

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી, ઉદ્ધવ ઠાકરેની CM પદેથી રાજીનામાંની જાહેરાત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલે ફલોર ટેસ્ટની સુચના આપી હતી રાજ્યપાલના આ નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આ અરજીની સુનવણીમાં શિવસેના, સિંદે જૂથ અને રાજ્યપાલ તરફથી લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સુનવણી બાદ રાતના આદેશ જાહેર કરીને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠરાવી ગુરુવારે ફલોર ટેસ્ટ ની મંજૂરી […]

પૂર્વ PM રાજીવ ગાંઘી હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય – 31 વર્ષથી જેલમાં બંધ આરોપી પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ

રાજીવ ગાંઘીના હત્યારાને મૂક્ત કરવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટે આરોપીને મૂ્કત કરવાનો આપ્યો આદેશ દિલ્હીઃ-  દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંઘીના હત્યારા એવા એજી પેરારિવલન છેલ્લા 31 વર્ષથી જેલની હવા ખાી રહ્યા હતા ત્યારે આજે 18 મેને બુધવારના રોજ આ ઉમર કેદની સજા ભોગલી રહેલા હત્યારાને લઈને સુપ્રિમ કોર્ટ એ મહત્વનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]

કોરોનાની રસી માટે કોઈને દબાણ ના કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોના રસીકરણ મુદ્દે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે, પરંતુ કોઈને રસી આપવા દબાણ કરી શકાય નહીં. આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે, રાજ્ય સરકારોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code