ઝાલાવાડ પંથકમાં ઉનાળાના આગમન સાથે પાણીની રામાયણઃ જિલ્લાના 150 તળાવો ખાલીખમ
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ઉનાળાના આગમન સાથે ઉષ્ણાતામાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હોવાથી જિલ્લાના મોટાભાગના તળાવો સુકાવા લાગ્યા છે. જિલ્લામાં 150 જેટલા તળાવો સુકાઈ જતાં મુંગા અબોલ પશુઓની હાલત દયનીય બની છે. કેટલાક ખેડુતો દ્વારા આ તળાવોમાં મશીનો મૂકી પાણી ખેંચી લેવાતા મોટાભાગના તળાવો આકરા ઉનાળા પહેલા જ તળીયા ઝાટક બન્યાં […]