દેશમાં SVMITVA યોજના હેઠળ આશરે 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું
નવી દિલ્હીઃ વર્ષ 2014થી ભારત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સાથસહકાર આપવાનાં પોતાનાં પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યાં છે, જેથી પંચાયતી રાજનાં મૂળભૂત ઉદ્દેશો સાચા અક્ષરશઃ અને જુસ્સા સાથે હાંસલ થઈ શકે. દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ માળખાગત જરૂરિયાતો અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે પંચાયતી રાજ સંસ્થાઓને રાજકોષીય સંસાધનોની ફાળવણીમાં મોટો વધારો થયો […]