અભિનેત્રી સ્વરા ભાસ્કરને મળી જાનથી મારી નાખવાની ધમકી – મુંબઈ પોલીસ તપાસમાં જોતરાઈ
સ્વરાભાસ્કરને પણ મળી ધમકી જાનથી મારી નાખવાની ધમકીને લઈને મુંબઈ પોસીસે તપાસ શરુ કરી મુંબઈઃ- રાજસ્થાનના ઉદયપુરમાં ગરજીની હત્યાનો મામલ ોહજી શઆંત નથી થયો ત્યા ગઈકાલે બીજેપીના પૂર્વ પ્રવક્તાએ પોતાને જાનથઈ મારી નાખવાનો ઈમેલ મળ્યો હોવાનો દાવો કર્યા હતો ત્યારે હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી નમારી નાખવાની ધમનકી મળી હોવાના એહવાલ સામે આવ્યા છએ. પ્રાપ્ત […]