1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી સ્વરા ભાસ્કરને મળી જાનથી મારી નાખવાની ધમકી –  મુંબઈ પોલીસ તપાસમાં જોતરાઈ
અભિનેત્રી સ્વરા ભાસ્કરને મળી જાનથી મારી નાખવાની ધમકી –  મુંબઈ પોલીસ તપાસમાં જોતરાઈ

અભિનેત્રી સ્વરા ભાસ્કરને મળી જાનથી મારી નાખવાની ધમકી –  મુંબઈ પોલીસ તપાસમાં જોતરાઈ

0
  • સ્વરાભાસ્કરને પણ મળી ધમકી
  • જાનથી મારી નાખવાની ધમકીને લઈને મુંબઈ પોસીસે તપાસ શરુ કરી

મુંબઈઃ- રાજસ્થાનના ઉદયપુરમાં ગરજીની હત્યાનો મામલ ોહજી શઆંત નથી થયો ત્યા ગઈકાલે બીજેપીના પૂર્વ પ્રવક્તાએ પોતાને જાનથઈ મારી નાખવાનો ઈમેલ મળ્યો હોવાનો દાવો કર્યા હતો ત્યારે હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી નમારી નાખવાની ધમનકી મળી હોવાના એહવાલ સામે આવ્યા છએ.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નઅભિનેત્રી સ્વરા ભાસ્કરને એક પત્ર મળઅયો છે જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે, જે બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. એક અધિકારીએ બુધવારે આ અંગેની જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે આ પત્ર વર્સોવામાં અભિનેત્રીના ઘરે મોકલવામાં આવ્યો હતો.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણએ પત્રને લઈને બે દિવસ સ્વરા ભાસ્કરે બે દિવસ પહેલા વર્સોવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે જણાવ્યું કે  “ફરિયાદના આધારે, અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે,

પોલીસે વધુમાં કહ્યું કે આ અંગેની હજી  તપાસ પણ ચાલુ છે. હિન્દીમાં લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશના યુવાનો વીર સાવરકરનું અપમાન સહન નહીં કરે.ઉલ્લેખનીય છે કે કે સ્વરા ભાસ્કરે ઘણી મોટી ફિલ્મોમાં અભિનયના દમ પર પોતાની ઓળખ બનાવી છે. તેણીએ વીરે દી વેડિંગ, રાંઝણા, પ્રેમ રતન ધન પાયો,જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code