અમદાવાદઃ સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે ‘સ્વ’ કા નામના પુસ્તકનું વિમોચન કરાશે
અમદાવાદઃ ભારતીય સ્વતંત્રતા આંદોલનને ‘સ્વ’ના દ્રષ્ટિકોણથી સમજવાના હેતુથી ખાસ રચિત પુસ્તક ‘સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે સ્વ કા’નું રવિવારે અમદાવાદમાં વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે જોધપુર ટેકરામાં આવેલા શિવાનંદ આશ્રમના પ.પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. ‘સ્વરાજ @ 75 સંઘર્ષ ભારત કે સ્વ કા’ નામના પુસ્તકનું આવતીકાલે ઈસરો નજીક જોધપુર ટેકરા […]