પોખરણ પરમાણુ પરીક્ષણો ભારતની અટલ ઇચ્છાશક્તિનું પ્રતીક: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 13 મે 2026: Pokhran nuclear tests પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 1998માં આજના દિવસે ભારત દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોએ દુનિયાને બતાવ્યું કે આપણા રાષ્ટ્રની ઇચ્છાશક્તિ કેટલી અટલ છે. 11 મેના પરીક્ષણ પછી, ભારતે સમગ્ર વિશ્વના દબાણનો સામનો કરવો પડ્યો, પરંતુ અમે દર્શાવ્યું કે કોઈ પણ શક્તિ ભારતને વશ કરી શકતી નથી. સોશિયલ મીડિયા […]


